Browsing: PramukhswamiMaharaj

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના પ્રાગટ્ય દિને  ઇઅઙજ સ્વામિનારાયણ મંદિર, નડિયાદનું લોકાર્પણ બીએપીએસ ના અધ્યક્ષ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ અભૂતપૂર્વ અવસરે સવારે…

પ્રમુખસ્વામી પ્રાગટ્ય ભૂમિ ચાણસદ અલૌકિક અને દિવ્ય ધન્યતાની અનુભૂતિ કરાવે છે: મુખ્યમંત્રી બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ એ સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર કરી સનાતન ધર્મની…

પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી લેખમાળા માંડૂક્ય ઉપનિષદ કહે છે, ‘સત્યમેવ જયતે’ અર્થાત – ‘સત્યનો જ જય થાય છે.’ મહાભારત કહે છે, ‘સત્યં હિ પરમં બલમ’ અર્થાત-…

પ્રમુખસ્વામી મહારાજે સર્જેલા ભારતીય સંસ્કૃતિના અભૂતપૂર્વ સીમાચિન્હો એટલે ગાંધીનગર અને દિલ્હીના અક્ષરધામ મહામંદિરો પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત અક્ષરધામ દિને સંધ્યા સભા કાર્યક્રમ સાંજે 5 વાગ્યે…

પ્રમુખસ્વામી મહારાજે એશિયા પેસિફિક દેશોમાં ભારતીય સંસ્કૃતિના પડઘમ ગુંજાવ્યા, 18 બીએપીએસ મંદિરો દ્વારા થઇ રહ્યું છે, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉત્કર્ષ અને સામાજિક સેવાકાર્યોનું ઉમદા કાર્ય પ્રમુખસ્વામી…

6 અનુસ્નાતક, 46 સ્નાતક જેમાં 26 ઇજનેર અને આર્કિટેક્ટ, 2 એમબીએ સહિત 58 પાર્ષદોએ દિક્ષા લીધી: અમેરીકાના 5, મુંબઇના 7 અને ગુજરાતના 46 પાર્ષદોનો સમાવેશ પ્રમુખસ્વામી…

પ્રમુખસ્વામી મહારાજે આફ્રિકાની ધરતી પર વિચરણ-વ્યક્તિગત મુલાકાતો કરી હિન્દુ ધર્મના વૈશ્વિક મૂલ્યોનું હજારોમાં કર્યું સિંચન પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવના બી.એ.પી.એસ. આફ્રિકા દિન નિમિતે સંધ્યા સભાનો પ્રારંભ થયો.…

એક તત્ત્વ જે જીવન બદલે આજકાલ ભ્રષ્ટાચાર બહુ વધી ગયો છે… હવે કામ કરવાની દાનત લોકોમાં નથી રહી… ભલે સમય 8 વાગ્યાનો છે પણ કચેરી 9…

પ્રમુખ સ્વામી મહારાજે 2,50,000 કરતાં વધુ ઘરોમાં જઇ પારિવારિક એકતા દ્રઢ કરાવી પારિવારિક એકતા દિને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો રહ્યાં ઉપસ્થિત વિરલ સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી…

વાત છે અમદાવાદના એક સામાન્ય પરિવારની. જેના સભ્યો હતા પતિ-પત્ની, એક દીકરો અને બે દીકરીઓ. એક દિવસ બંને દીકરીઓ પિતા સાથે મેળામાં ગઈ. કિચેઈનની દુકાન પાસે…