Browsing: Puja

તારા ડુંગરેથી ઉતર્યો વાઘ રે… સૂર્યમંડળના અધિષ્ઠાથી સ્કંદ માતાની ઉપાસના કરવાથી શરીરમાં તેજનો સંચાર થાય: મા ને કેળાનો પ્રસાદ ધરવો આજે નવરાત્રીનો પાંચમો દિવસ છે. આજે…

વિજ્યાદશમી એટલે અસત્ય ઉપર સત્યની જીત. આ દિવસે રાવણ દહન કરી લોકો  ઉજવણી કરે છે. ગુજરાતમાં આજે દશેરા એટલે કે વિજયાદશમીના પર્વની ધામધૂમથી ઉજવણી થશે. ગુજરાતમાં…

નવદુર્ગાના સિદ્ધિ અને મોક્ષ આપનારા સ્વરૂપને સિદ્ધિદાત્રી કહે છે. સિદ્ધિદાત્રીની પૂજા નવરાત્રના નવમા દિવસે કરવામાં આવે છે. દેવ, યક્ષ, કિન્નર, દાનવ, ઋષિ-મુનિ, સાધક અને ગૃહસ્થ આશ્રમમાં…

હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે કાલરાત્રિ એ નવદુર્ગાનું સાતમું સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ખડગ અને બીજા હાથમાં તીક્ષ્ણ લોહ અસ્ત્ર…

આજે છઠ્ઠું નોરતું છે. આજે મા કાત્યાયનીની પૂજા આરાધના કરવામાં આવે છે. જે ભક્તની મનોકામના પૂર્ણ કરે છે. કહેવાય છે કે, કત નામના એક પ્રસિધ્ધ મહર્ષિ…