Browsing: Puja

ભાવિકો ઘેર બેઠા સોમનાથ મંદિરની પૂજા-વિધિમાં જોડાઇ શકશે હાલ કોરોનાની મહામારીને કારણે અનેક યાત્રિકો સોમનાથ મંદિરે પહોંચી પ્રત્યક્ષ દર્શન-પૂજા કરવા માટે તીવ્ર ઇચ્છા ધરાવતા હોય છે.…

શુભ મુહૂર્તમાં કરેલું પૂજન નવી પેઢી , વેપાર, ધંધા ,દુકાન સહિતના કામના સ્થળોમાં ખોલશે વિકાસના દ્વાર યોગ્ય દિશામાં લક્ષ્મીજીનું સ્થાપન ઘરમાં લાવશે અઢળક ધન -સંપત્તિ દિવાળી…

જયોતિષ શાસ્ત્રમાં લવિંગને બુધનો મસાલો માનવામાં આવે છે લવિંગમાં અનેક પ્રકારના ચમત્કારી ગુણ રહેલા છે. લવિંગને એક અદભુત પ્રભાવ વાળો ચમત્કારી ગરમ મસાલો માનવામાં આવે છે…

તીર્થો, તીર્થકરો, ગ્રંથો, સંતો, સંપ્રદાયો અને વિવિધ આકાર પ્રકાર ગુણકર્મભાવ ધરાવતા દેવદેવીઓ અસંખ્ય છે. વઢેતી ગંગામાંથી નિજ પાત્રમાં ગંગાજળ ભરી લઈ શકાય છે.તેમ અનેક સાધકોપોત પોતાની…

શ્રાવણ વદ છઠ્ઠને સોમવાર તા.૧૦ના દિવસે છઠ્ઠતિથિ સવારે ૬.૪૪ સુધી છે. આથી આ દિવસે શિતળા સાતમ મનાવામાં આવશે. જયોતિષ તથા પંચાગના નિયમ પ્રમાણે આ દિવસે શિતળા…

આજના દિવસે સાંજે જૂના સોના-ચાંદીના દાગીના તથા લક્ષ્મીજીના સિક્કાનું પૂજન કરવું અને સાકર વાળુ દૂધ અર્પણ કરવું લક્ષ્મી વર્ધક આજે ધનતેરસ આજે ભગવાન કુબેરની પૂજા કરવાથી તે…

વિશ્વ શાંતિ અને સુખાકારી અર્થે મહાવિષ્ણુયાગ તેમજ સવા લાખ કિલો ષોડશોપચાર દ્રવ્યોથી  ભગવાન નિલકઠજીનું પુજન અર્ચન કરાશે: નુતન દિવસોમાં દીપોત્સવ, રાસોત્સવ, આતશબાજી, જળયાત્રા, કાવડયાત્રા સહિતના આયોજકો…

પતિના લાંબા આયુષ્ય માટે ગઈકાલે કરવા ચોથની મહિલાઓએ ઉજવણી કરી હતી. વહેલી સવારથી આખો દિવસ વ્રત રાખ્યા બાદ રાત્રે સોળે શણગાર સજી ચારણી દ્વારા ચંદ્રના દર્શન…

સાચી રે મારી સતને ભવાનીમાં અંબા ભવાનીમાં હું તો તારી સેવા કરીશ… આજે નવરાત્રીનો છઠ્ઠો દિવસમાં દુર્ગાનું સ્વરૂપ માતા કાત્યાયનીની પૂજા કરાય છે. માન્યતા છે કે…