Browsing: RaghavajiPatel

‘ગૌ-ટેક 2023’નું સમાપન રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી  તથા જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને  જી.સી.સી.આઇ. (ગ્લોબલ ક્ધફેડરેશન ઓફ કાઉબેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ) આયોજિત…

31મી સ્વ.બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ રાજકોટ જિલ્લા પંચાયત તથા ગુજરાત રાજ્ય પંચાયત સ્પોર્ટ્સ એન્ડ રીક્રીએશન કલબના સંયુક્ત ઉપક્રમે 31મી સ્વ. બળવંતરાય મહેતા…

રાજ્ય સરકારની 600 જેટલી ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો: નકલી બિયારણ સામે સાવચેત રહેવા પણ કૃષિમંત્રીનો ખેડૂતોને અનુરોધ આજરોજ યોજાનાર પત્રકાર પરિષદમાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા…

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા ૧૮૪ ગુજરાતી માછીમારોની વતનવાપસી કોરોનામાં  પાકિસ્તાનની જેલમાં પસાર કરનારા ૧૮૪  માછીમારોને બસ મારફત માદરે  વતન મોકલાયા કૃષિમંત્રીને ભેટી માછીમારો ભાવુક થયા પાકિસ્તાનની…

શ્રી આનંદ ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ કોલેજનો દીપ પ્રજ્જવલન અને શપથ ગ્રહણ સમારોહ યોજાયો: મંત્રી રાઘવજી પટેલ સહિત અનેક મહાનુભાવોના હસ્તે યુનિવર્સિટીમાં ટોપર વિદ્યાર્થીઓને  શિલ્ડ આપી સન્માનિત…

બાલાજી હનુમાનજી આયોજીત સપ્તાહમાં ભકતોના ઘોડાપુર ઉમટયા રાજકોટ શહેરમા બિરાજતા મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી મહારાજના સાનિધ્યમા નુતન મંદિરના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ તેમજ ઘરસભા નુ તા.12…

કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલા નુકશાન સંદર્ભે ખેડૂતોની નિરાશા દૂર કરવા સરકાર દ્વારા  સમયાનુસાર  સર્વેની કામગીરી પણ હાથ ધરાઈ કૃષિ મંત્રી  રાધવજી પટેલે જણાવ્યું છે કે,વડાપ્રધાન…

રાજયના અલગ અલગ 425 કેન્દ્રો પરથી ટેકાભાવે ખરીદી કરવામાં આવશે રાજય સરકાર દ્વારા આગામી 10મી માર્ચથી અલગ અલગ 425 કેન્દ્રો પરથી ટેકાના ભાવે ચણા, તુવેર અને…

કૃષિ વિભાગ પછી મંત્રી રાઘવજીભાઈ પટેલે આજે ફિશરીઝ વિભાગમાં ચેકિંગ કર્યું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા વહિવટી સુશાસન અને વિભાગોની કાર્યક્ષમતા વધે તે માટે દરેક મંત્રીઓને પોતાના…

કેશ ક્રેડીટ કેમ્પ અને લોન વિતરણ કાર્યક્રમમાં મહિલાઓને કુલ રૂ. 4.45 કરોડની સહાય અર્પણ કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી તથા…