Browsing: RaghavajiPatel

કુંવરજીભાઇ બાવળીયાને પોરબંદર અને દેવભૂમિ દ્વારકા, મુળુભાઇ બેરાને જામનગર અને સુરેન્દ્રનગર, ભાનુબેન બાબરિયાને ભાવનગર અને બોટાદ, પરસોત્તમ સોલંકીને અમરેલી અને ગીર સોમનાથ, જ્યારે પ્રફૂલ્લભાઇ પાનસેરિયાને મોરબી…

કમુરતા પહેલા નવી સરકાર કાર્યરત: નવા ધારાસભ્યની શપથ વિધિ એકાદ મહિના પછી યોજાશે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ઉપરાંત આઠેય કેબિનેટ મંત્રી અને આઠ રાજયકક્ષાના મંત્રીઓએ આજે સવારે…

સેવાસેતુ’ કાર્યક્રમનો બહિષ્કાર થતાં કૃષિમંત્રીએ ધ્વની સંદેશો વહેતો કર્યો: માર્ગ મરામત માટે રૂા.39 લાખ મંજુર અબતક, સંજય ડાંગર, ધ્રોલ : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખારવા, જાલીયા, દેવાણી,…

ખારવા, ખીજડીયા, જાલીયા દેવાણી, માનસર વગેરેનો 17 કી.મી.નો બિસ્માર માર્ગ તંત્ર દ્વારા થઇ રહેલા વિકાસ કાર્યોની ચાડી પુરે છે? જામનગર જીલ્લાના ધ્રોલ પંથકમાં આવેલા ખારવા, જાલીયા…

હું દરેકના વ્યાજબી કામો માટે સદાય તત્પર રહીશ: કૃષિ મંત્રી સાંસદ પુનમબેન માડમ, બી.એચ. ઘોડાસરા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનિયારા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, ધ્રોલ…

ગુજરાતમાં આગામી લાભપાંચમથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવશે તેમ આજે વિધાનસભાના બે દિવસીય ચોમાસુ સત્રમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતાં કૃષિ…

માદરે વતન ધ્રોલ ખાતે રાઘવજીભાઈને આવકારવા લોકોની ભીડ જામનગર, ધ્રોલ, કાલાવડ પંથકના અતિવૃષ્ટિ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા કૃષિ મંત્રી પટેલ જમીનનું ધોવાણ, પાકનું ધોવાણ, મકાનોને નુકશાન…