Browsing: RAJKOT Civil Hospital

એપ્રિલ માસમાં દર્દીઓને 1.35 લાખ રીપોર્ટ વિનામુલ્યે કરાયા પેથોલોજી વિભાગમાં ડી-ડાઇમર ઊંચું આવતું હોય તેવા દર્દીઓ માટે દૈનિક 100 પીટી-એપીટીટી અને સરેરાશ 400 સીબીસીના થતાં રિપોર્ટ:…

બોલોને ભાઇ, કયાં અટકયા છો?, હં બેન, શું તકલીફ છે?, કાં બાબા, તારા દાદી સાથે વાત કરવી છે? આવા કેટકેટલા મુંઝાયેલા અને ગભરાયેલા દર્દીઓને ત્વરિત સાંત્વના…

કોરોનાની બીજી લહેર, પહેલી લહેર કરતા વધુ ઘાતકી સાબિત થઈ છે. બીજી લહેરમાં સંક્રમણને રોકવા માટે સરકારે લોકડાઉન, કર્ફયુ, અને રસીકરણ અભિયાને વેગ આપ્યો છે. અમુક…

કોવીડ હોસ્પિટલનું હૃદય બની છે માઈકોબાયોલોજી વિભાગની ટેસ્ટીંગ લેબ: દૈનિક 2500થી 3000 ટેસ્ટ કરાય છે દર્દી કોરાના પોઝીટીવ છે કે કેમ તેના વધું સ્પષ્ટ નિદાન માટે…

બેઈન સરકીટ વડે દર્દીનું મહત્તમ ઓક્સિજન લેવલ મેઈન્ટેઈન કરી શકાય જરૂરિયાત/આફત કે મહામારી એ શોધખોળોની જનની છે. આ કહેવત હાલમાં કોરોના સંક્રમણની બીજી લહેરમાં પણ સાચી…

સિવિલમાં દાખલ દર્દીઓનાં પરિવારજનો માટે ઈવનીંગ પોઈન્ટ, સીનીયર સીટીઝન પાર્કમાં વિનામૂલ્યે નાસ્તા-ભોજનની વ્યવસ્થા સમાજના સુખી અને સાધન-સંપન્ન લોકોની જરૂરિયાતમંદ સમાજ માટે કશુંક કરવાની નૈતિક જવાબદારી છે,…

મનોચિકિત્સક વોર્ડમાં એક સાથે 30 દર્દીઓની સારવાર થઈ શકશે: કોરોનામુક્ત થયેલા 250 દર્દીઓને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા રાજકોટ એક તરફ કોરોનાની મહામારી હળવી થઈ રહી છે તો…

રાજકોટની સિવિલની કોવીડ હોસ્પિટલ માત્ર રાજકોટના જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓ માટે આશીર્વાદનું કેન્દ્ર બની છે. કોરોનાની બીજી લહેરમાં દર્દીઓની સંખ્યા વધી છે. બધા જ…

દર્દીએ લોબીમાંથી ઝંપલાવ્યું: સ્ટાફ દ્વારા બચાવવાનો પ્રયાસ કરવા છતાં પ્રૌઢે જીવનનો અંત આણ્યો રાજકોટમાં કોરોનાની મહામારી હવે લોકોને આપઘાત કરવા પર મજબુર કરી રહી છે. ત્યારે…

“લાવો બા તમારા વાળમાં મસાજ કરી વાળ ઓળી આપું” આવી લાગણી અને સેવા માત્ર સીવીલ અને કેન્સર હોસ્પીટલમાં જ શકય છે: યોગીતાબેન ચાવડા દર્દીના પુત્રવધુ કેમ…