Browsing: rajkot

ફિલ્મ સ્ટાર સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાએ અનેક ચાહકોને ઓચિંતો આઘાત આપ્યો છે, આ બનાવ સાથે જ લોકોના માનસિક આરોગ્ય ઉપર ફરીથી સવાલો ઉભા થયા સુશાંત શું કામ…

લત્તાવાસીઓના ઉગ્ર વિરોધના પગલે તંત્રે કામ રોક્યું: પાણીના કુદરતી નિકાલ પર બાંધકામ નહીં કરવા કમિશનરનો આદેશ વડોદરાના ઓડનગરમાં કાંસ પર બનાવાઈ રહેલી દીવાલ સામે લતાવાસીઓના ઉગ્ર…

સાઉન્ડ સિસ્ટમના વેપારીના એકના એક પુત્રને સંગદોષને કારણે નશાની ટેવ પડી, બાદમાં નશો છોડયો અને પબજી ગેમની આદતમાં ગળાફાંસો ખાઇ જિંદગી ટુંકાવી લીધી શહેરના મોચીબજાર વિસ્તારમાં…

સમગ્ર શિક્ષણ જગતમાં ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરી પંચશીલ શાળાએ સાબિત કર્યું છે કે શાળામાં રમતા રમતાં પણ વિદ્યાર્થીઓ ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરી શકે છે. મોરજરીયા કેવિન…

જેસીઆઈ ઈન્ડિઆ દ્વારા વિશ્ર્વ રકતદાન દિવસની દર વર્ષે ૧૪ જૂનના રોજ ઉજવણી કરવામા આવે છે. રકતદાન મહાદાન હેઠળ જેસીઆઈ રાજકોટ સિલ્વર અને જલારામ રઘુકુલ સાર્વજનિક હોસ્પિટલ…

એબીવીપી દ્વારા રકતદાન કેમ્પનું આયોજન લાઈફ બીલ્ડીંગ ખાતે કરવામાં આવ્યું હતુ જેમાં ૧૦૦ બોટલ રકત એકત્રીત કરવાનો લક્ષ્યાકં રાખવામાં આવ્યો હતો. સાગરભાઈ એબીવીપી રાજકોટ મહાનગરએ અબતક…

દર વર્ષે ૧૪ જૂનના રોજ વિશ્ર્વભરમાં રકતદાતા દિવસ તરીકે ઉજવવામા આવે છે. વિશ્ર્વ રકતદાતા દિવસ દૂનિયાભરનાં સ્વૈચ્છિક રકતદાતાઓ પ્રત્યે આભાર વ્યકત કરવા ઉજવવામાં આવે છે રાજકોટમાં…

લાઈફ સંસ્થા ના સયુંકત ઉપક્રમે યોજાયો કાર્યક્રમ: ૫૭ રક્તની બોટલો એકત્રિત વૈશ્વિક મહામારી સમય દરમિયાન હાલ લોકો અત્યંત ભયભીત થઇ ચુક્યા છે. આ તકે લોકો રક્તદાન…

છેલ્લા ૧૦ વર્ષમાં ૧૦૦ વખત પ્લેટલેટ આપી પ્રો.હાર્દિક દોશીએ માનવતા પ્રસરાવી આજે નવી ટેક્નોલોજી છતાં ઘણા લોકો રક્તદાન સંદર્ભે ગેરસમજણનો ભોગ બનીને રક્તદાન કરવાનું ટાળતા હોય…

તા.૧૪મી જૂન ‘વિશ્ર્વ રકતદાતા દિવસ તરીકે ઉજવામાં આવે છે. એબીઓ રકત સમુહ પ્રણાલીના શોધક કાર્લ લેન્ડર ટેઇનરના જન્મદિન ૧૪મી જૂને વિશ્ર્વ રકતદાતા દિન તરીકે ઉજવામાં આવે…