Browsing: Rajnath Singh

ગ્વાલિયર એરબેઝથી સુખોઈ-30 અને મિરાજ 2000એ કવાયત માટે ઉડાન ભર્યા બાદ બન્ને અલગ અલગ સ્થળોએ તૂટી પડ્યા મધ્યપ્રદેશના મોરેનામાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં…

મુલાયમસિંઘ ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલના આઇસીયુંમાં દાખલ સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવની તબિયત રવિવારે અચાનક બગડી હતી.  આ પછી તેને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં આઇસીયુંમાં દાખલ કરવામાં…

ભારતીય વાયુસેના માટે ભરતી પ્રક્રિયા 24 જૂનથી શરૂ થશે : એર ચીફ માર્શલની જાહેરાત કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના હેઠળ ભારતીય વાયુસેનામાં સૌથી પહેલા ભરતી પ્રક્રિયા શરૂ…

ભવિષ્યમાં અમિત શાહને વડાપ્રધાન પદ માટે પ્રમોટ કરવા હોય તો ભાજપ પાસે રાજનાથ સિંહને મહામહિમ બનાવવા સિવાય છુટકો નથી: સંઘની લીલીઝંડી મળતા કરાશે વિધિવત જાહેરાત ભારતના…

આજે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અબતક,રાજકોટ માત્ર દેશના સીમાડાની સુરક્ષા જ નહીં, પણ શાંતિના સમયમાં કાયદો અને વ્યવસ્થા તથા કુદરતી કે માનવસર્જીત આફતોમાં પણ હરહંમેશ…

રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ પર વિશેષ ભાર મૂકતા સંરક્ષણ મંત્રી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે નવી દિલ્હીમાં એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સંચાલિત ફરિયાદ વ્યવસ્થાપન એપ્લીકેશનનો…

જ્યાં રામના નામે પથરા તરી ગયા હતા તેવા પ્રાચીન રામસેતુને હવે વૈશ્વિક સાંસ્કૃતિક ધરોહર અને વિશ્વ પ્રવાસનના નકશામાં મૂકવાની દિશામાં પગલાં લેવાનું શરૂ થઇ ચૂક્યું છે.…

૭ રાજ્યોના સરહદી વિસ્તારોમાં પુલોના નિર્માણથી સેનાને મોટી રાહત: ઝડપી અને સરળતાથી હથિયારો ખસેડી શકાશે ભારત દેશ સંરક્ષણ ક્ષેત્રે ઉત્તરોતર પ્રગતિ કરી સુરક્ષા વધુ મજબૂત બનાવી…

તાસ્કંદ કરાર જેવી રાજનાથસિંહની સ્થિતી? સબ સલામતના બણગા વચ્ચે હડપ કરેલ ડેપસંગ જગ્યા વિશે રાજનાથસિંહે લોકસભામાં હરફ પણ ન ઉચાર્યો ભારત અને ચીન સરહદે તનાવ ભરી…

નાપાક હરકતોને સહેજ પણ સહન કરવામાં નહીં આવે: રાજનાથસિંહ રક્ષામંત્રી રાજનાથસિંહે ભારતનાં દરિયા કિનારા વિસ્તારોની સુરક્ષા માટે જણાવતા કહ્યું હતું કે, નાપાક હરકતો કરનાર આતંકીઓનું ધ્યાન…