Browsing: rammandir

જ્યારે આખો દેશ અયોધ્યામાં રામ મંદિરના સ્વાગતની તૈયારી કરી રહ્યો છે ત્યારે, ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદ્ ગુરુ, રામ મંદિર સંસ્કૃતિને પુન:પ્રાપ્ત કરવાનું એક ચિન્હ હોવા વિષે…

અયોધ્યામાં ગઈકાલે રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ભવ્યરીતે યોજાયા બાદ આજે રમલલાના દર્શન કરવામાં માટે દેશભરમાંથી રામ ભક્તો અયોધ્યામાં પહોંચી રહ્યા છે. ગઈકાલે ફક્ત આમંત્રિત મહેમાનોને જ…

આપણા રામ આવ્યા છે…. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતુ કે , ’સિયાવર રામચંદ્ર કી જય… આજે આપણા રામ આવી ગયા છે.…

પરિસ્થિતિને કાબુમાં લેવા પોલીસે ત્રણ ટિયરગેસના સેલ છોડયા : લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં રામલલ્લાની પુન: પ્રાણ પ્રતિષ્ઠાને ગણતરીના કલાકો પહેલા મહેસાણાના ખેરાલુમાંથી…

અયોધ્યાનું સાડા પાંચસો વર્ષ પછી નવું અવતરણ થયું ધર્મ સાથે વિકાસના નવા આયામોના દ્વાર ખુલ્યા આજનો દિવસ સનાતન વિશ્વનો ગૌરવનો દિવસ ભારત વર્ષ અને સનાતન વિશ્વમાં…

“અબતક” આંગણે પણ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની હોંશભેર ઉજવણી: ભગવાન શ્રી રામની રંગોળી સાથે મનમોહક શણગાર સૌરાષ્ટ્રભરમાં ભાવિકો રામના રંગે રંગાયા: મંદિરોમાં વિશેષ પુજા,…

અમિતાભ બચ્ચન, કંગના રનૌત અને અભિષેક બચ્ચન સહિતની બોલિવૂડ હસ્તીઓ રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા અયોધ્યા પહોંચી ગયા છે. 22 જાન્યુઆરીની સવારે ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટનના સાક્ષી…

પિતાનું વચન પાળવા માટે શ્રી રામ 14 વર્ષ વનમાં રહ્યા. જ્યાં તેઓએ ધર્મની રક્ષા કાજે અધર્મી એવા રાવણનો વધ કરી વિજય મેળવ્યો અને વનવાસ દરમિયાન પૂર્ણ…

સમગ્ર દેશવાસીઓ જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા ંહતા તે ઘડીના હવે દિવસો  બાકી રહ્યા છે. ત્યારે અયોધ્યામાં આગામી તા.22મે ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠાનો ભવ્ય અને દિવ્ય…

અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. જેમાં ભગવાન શ્રીરામની મૂર્તિનો ગઈકાલે વાજતે ગાજતે ગર્ભગૃહમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. હવે 22મીએ પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થયે…