Browsing: rammandir

અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીના રોજ  શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા આજથી 11 દિવસના વિશેષ અનુષ્ઠાન…

આજે સમગ્ર દેશ વિશ્વ 22 જાન્યુઆરીએ યોજનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કારણે રામમય બન્યું છે. ત્યારે પ્રભાસ તીર્થ સોમનાથ અને તેની આસપાસના  મંદિરો રામ મંદિરને  મળતી…

એક્ટર તેજા સજ્જા અને ડાયરેક્ટર પ્રશાંત વર્માની આગામી ફિલ્મ ‘હનુમાન’ 12 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. સુપરસ્ટાર ચિરંજીવીએ ફિલ્મની પ્રી-રીલીઝ ઇવેન્ટ દરમિયાન સ્ટેજ પર પોતાની હાજરીનો…

અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ મહિનાની 22 તારીખે એટલે કે જાન્યુઆરીના રોજ રામલાલના જીવન અભિષેકનો કાર્યક્રમ યોજાનાર છે. ભારતના વડાપ્રધાન…

અવધની ધરામાં આગામી તા. રર જાન્યુઆરીએ રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાના હોય તે પૂર્વે સમગ્ર દેશની ધર્મપ્રેમિ પ્રજા સાધુ, સંતો, મહંતો આ અદભુત ક્ષણનો ઇન્તજાર કરી…

અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં  હાજરી આપવાને લઈને વિપક્ષી નેતાઓ દ્વિધામાં મુકાઈ ગયા છે. કારણકે જો તેઓ હાજરી આપે તો ભાજપની પ્રસિદ્ધિનો ભાગ બને તેમ છે.…

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે આ આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામમંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશવાસીઓ રામમય બન્યા છે ત્યારે આ…

રાજકોટના આંગણે સાંસદ રામભાઇ મોકરીયાના યજમાન પદે અને પૂ. રમેશભાઇ ઓઝા (પૂ.ભાઇશ્રી) ના વ્યાસાસને આગામી તા. 17થી ર4 રેસકોર્ષના વિશાળ પટાંગણમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં…

રાજ્યમાં ફરી એકવાર રાજકારણ ગરમાયુ છે, રાજ્યમાં કોંગ્રેસના એક નેતાની ધૃણાજનક હરકત સામે આવી છે. ખરેખરમાં કોંગ્રેસ નેતા હિતેન્દ્ર પીઠડીયાએ સોશ્યલ મીડિયામાં રામ મંદિરના પૂજારીનો ઉલ્લેખ…

અયોધ્યામાં ભગવાન શ્રી રામનું વિશાળ મંદિર નિર્માણ પામી રહ્યું છે. મંદિરના નિર્માણનું કામ પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે. મંદિર સાથે જોડાયેલી અનેક વસ્તુઓની બનાવટ ગુજરાતમાં કરવામાં…