Browsing: Rath Yatra 2019

અષાઢી બીજને ગુરુવારે ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાનો જમાલપુર નિજ મંદિરેથી સવારે 7 વાગ્યે અમીછાંટણા સાથે પ્રારંભ થયો છે. આ પહેલાં વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી…

આજે અષાઢી બીજની સૌરાષ્ટ્રભરમાં ઉજવણી થઇ રહી છે. ભેસાણ પાસે આવેલા પરબધામમાં સવારથી વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી થઇ રહી છે. લાખો ભાવિકો આજે પરબધામમાં ઉમટ્યા છે…

૩ મુખ્ય રથ, ૩૦૦ થી વધુ બાઇક, પ૦ થી વધુ ફોર વ્હીલર, વિવિધ ફલોટસ, અખાડાના દાવપંચ અને રાસની રમઝટ જામશે: ૧૦૦ થી વધુ સ્થળોએ પુજન-અર્ચન અને…

કચ્છી માડુઓનું નવું વર્ષ: ગામો-ગામ અષાઢી બીજની શોભાયાત્રાને આખરીઓપ મંદિર સુશોભિત, વિશેષ પૂજા-અર્ચન, દર્શનનાં આયોજનો: રથયાત્રા દરમિયાન ટ્રાફિક જામ ન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત: ધાર્મિક…

શહેરના જુદા જુદા વિસ્તારમાં ર૪ કિલોમીટરના રુટ ઉપર ઉચ્ચ અધિકારીઓ સહિત ૧૦૪ર પોલીસ જવાન તૈનાત કરાશે શહેરમાં આગામી તા.૪ ના રોજ અષાઢી બીજ નિમીતે નિકળનારી રથયાત્રામાં…

રથયાત્રામાં ૧૦૦ ટ્રક, ૧૫ ટ્રેકટર, ૧૫ છકડા, જીપ, હાથી, ઘોડા સહિતનાં આકર્ષણો હશે ભાવનગરમાં કેસરીયા માહોલ સાથે ૩૪ મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હોય ત્યારે…

શોભાયાત્રાનો મુખ્ય હેતુ વ્યસન મુકિત, શૈક્ષણિક જાગૃતિ, બેટી બચાવો, પર્યાવરણ બચાવોનો સંદેશ આપવાનો: આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે જય વેલનાથ જય માંધાતા સમીતી દ્વારા શહેરમાં તા. ૪-૭…

શહેરમાં યોજાનારી 142મી જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષાને લઈ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પોલીસ વડા શિવાનંદ ઝા અને શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘ સહિતના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી…

અત્યારે રથયાત્રાની તૈયારીઓ રંગેચંગે ચાલી રહી છે. જગન્નાથ મંદિરની આ રથયાત્રા ૧૪૧મી હોવાનું માને છે પણ સત્તાવાર ડોક્યુમેન્ટ્સ એટલે અંગ્રેજોની જીઓગ્રાફિકલ ડિક્શનરી ‘ગેઝેટીયર ઓફ ધ બોમ્બે…

ભારતની બહાર પણ અનેક દેશોમાં છેલ્લાં ચાલીસેક વર્ષથી રથયાત્રોનું આયોજન થાય છે જેનો શ્રેય ઇસ્કોનનાં સંસ્થાપક આચાર્ય એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદને જાય છે. અમેરિકાનાં લૉસ એન્જેલિસ,…