Browsing: S.T. Bus

૫૨ સીટની બસમાં ૩૯, ૪૬ સીટની બસમાં ૩૫ અને ૩૦ સીટની બસમાં ૨૩ પેસેન્જરો બેસી શકશે રાજયનાં ગૃહ વિભાગ દ્વારા અનલોક-૫ની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી…

દસ ગામના લોકો ૧૦ દિવસથી બસ વિહોણા: સાંસદથી માંડી ઉચ્ચકક્ષા સુધી રજુઆત છતાં પરિણામ શૂન્ય ઉપલેટા તાલુકાના હાડફોડી-સમઢીયાળા વચ્ચે વરસાદને કારણે પુલની એક સાઈડ નબળી પડતા…

મુસાફરોની  ભીડ  ન થાય, સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે, કોરોનાનુ જોખમ ન  વધે તે માટે રાજકોટ વિભાગીય એસટી દ્વારા મુસાફરોના પ્રવાસ દરમિયાન સઘન પગલાં લેવામાં આવ્યા છે.…

પાંચ મહિનાથી વધુ સમયથી બંધ પડેલી એસ.ટી.ની. બસો હવે રાબેતા મુજબ ગામડાઓમાં દોડશે ગોંડલમાં એસ.ટી.ની બસોને સોમવારથી ગ્રામ્ય પંથકોમાં દોડાશે કોરોના સંક્રમણનાં કારણે પાંચ મહિનાથી વધુ…

એસ.ટી.બસોમાં મુસાફરોને ચડવા દેવામાં આવતા ન હોય નોકરી-ધંધા માટે અપડાઉન કરતા લોકોની હાલત કફોડી બની અવાર-નવાર એસ.ટી.ના ડ્રાઈવર અને કંડકટરોને મનમાની અને અનેક વિવાદો સામે આવતા…

સુરત જતી આવતી તમામ બસો શરૂ થશે એસ.ટી.નિગમ દ્વારા ૨૨ ઓગસ્ટથી વોલ્વો અને એસી/એસ.ટી. બસોનું સંચાલન શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં પ્રથમ તબકકામાં ૪૦…

એસ.ટી. બસ અને કાર ટકરાતા મહિલા આરોગ્ય અધિકારી અને તેના પિતરાઇ ભાઇના ઘટના સ્થળે મોત  નિપજયા’તા ધોરાજી જુનાગઢ રોડ તોરણીયાના પાટીયા નજીક કાર અને એસ.ટી. બસ…

જિલ્લા મથકે અવર-જવર માટે  દૈનિક માત્ર બે જ એસ.ટી.થી મુસાફરોમાં આક્રોશ દામનગર શહેરને પરિવહન ની પૂરતી સુવિધા આપોની શહેરીજનોની બુલંદ માંગ અમરેલી જિલ્લા મથકે અવર જવર…

આંતરરાજ્ય સિવાય તમામ રૂટો શરૂ થશે: આજે નિગમની બેઠકમાં રૂટ નક્કી કરાશે કોરોનાની મહામારીમાં અનલોક-૧માં રાજ્યના એસ.ટી નિગમ દ્વારા ૩૦ ટકા જેટલી બસો શરૂ કરવામાં આવી…

એક્સપ્રેસ બસનાં રૂટ સોમવારે ચર્ચા બાદ નક્કી કરાશે ગુજરાત એસટી વિભાગ દ્વારા મોટો અને મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત એસટીનાં આ નિર્ણયની અસરો ગુજરાતમાં…