Browsing: Sanskriti

દિવાળીની ધામધૂમથી ઉજવાય છે. દિવાળીનો તહેવાર ધનતેરસથી લઇ લાભ પાચમ સુધી ઉજવાય છે. વર્ષ 2023માં ધનતરેસ, કાળી ચૌદશ, દિવાળી, પડતર દિવસ, બેસતુ વર્ષ, ભાઇ બીજ અને…

આદીકાળથી ભારતીય સંસ્કૃતિમાં તહેવારો  જોડાયેલા છે,તેને કારણે જ  તે લોકઉત્સવ બની રહે છે.  આપણું જીવન અનેક વિવિધતાથી ભરેલુ છે, લોકો પરિવારના લાલન પાલનમાં સતત વ્યસ્ત કાર્ય…

સદ્ભાવના એટલે આપણે ભલે ગમે તે જાતિ,જ્ઞાતિ કે જુદી જુદી રાષ્ટ્રીયતાના હોઈએ પણ આપણી વચ્ચેનું આ અંતર હોવા છતાં,આપણામાં એક સામાન્ય ભાવ હોવો જોઈએ.એ ભાવ એટલે…

ભારત અનેક ધર્મ,સંપ્રદાય,મત અને વિવિધ આસ્થાઓ તેમજ વિશ્વાસનો મહાદેશ છે આપણી પ્રાચીન સંસ્કૃતિની ધરોહર એટલી બધી સમૃદ્ધ છે કે તેમણે એક સમયે સમસ્ત જગતને પોતાના રંગમાં…

‘વરાહરૂપમ’, ‘દશાવતારમ’, ‘શેષશૈયા’…! વડાપ્રધાનની ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની પરિકલ્પનાને સાકાર કરતા ગુજરાત અને તામિલનાડુની સંસ્કૃતિનો અદભૂત સમન્વય સૌરાષ્ટ્ર તમિલ સંગમ દરિયાકિનારે યોજાવાનો છે ત્યારે મૂળ સૌરાષ્ટ્રના…

સૌરાષ્ટ્ર-તમિલ સંસ્કૃતિનો નાતો જગ જુનો સોમનાથ દક્ષિણ ભારત આદીકાળથી સંબંધો ધરાવે છે અને નિભાવે છે ધુધવતા રત્નાકર સાગર કાંઠે બિરાજતા ભારતના બાર જયોતિલીંગ પ્રથમ સોમનાથ મહાદેવ…