Browsing: Sant

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના પ્રાગટ્ય દિને  ઇઅઙજ સ્વામિનારાયણ મંદિર, નડિયાદનું લોકાર્પણ બીએપીએસ ના અધ્યક્ષ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ અભૂતપૂર્વ અવસરે સવારે…

સનાતન ધર્મ વિશે અપમાન સહન નહીં થાય અને અમારી નમ્રતા એ અમારી કાયરતા નથી. અમે એક રહીશું, નેક રહીશું અને રાષ્ટ્ર ચેતનાના અવરાધો માટે આવતા તમામ…

સનાતની સાધુ-સંતો શાસ્ત્રોની સાથે શસ્ત્ર પણ લઇ શકે, વિદેશી સંસ્થાઓ સનાતન ધર્મને ઉખેડી ફેંકવા માંગે છે: પત્રકાર પરિષદમાં સનાતની સાધુ સમાજ આકરા પાણીએ તાજેતરમાં સાળંગપુર ખાતે…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજીત પદ્મશ્રી અભિવાદન અને મારી કલાયાત્રા કાર્યક્રમમાં  700થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હેમંત ચૌહાણ, પરેશ રાઠવા અને મહિપત કવિનું  સન્માન કરાયું ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર,…

રાજકોટના આંગણે દેશવિદેશના 12પ સતો – મહંતો પધારી રહ્યા છે. આ સંતોના દર્શન કરવા અને વિરલ ઘટનાના સાક્ષી બનવા માંગતા સૌ નગરજનોને રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા…

પાટડી ઉદાસી આશ્રમના સંતનો વધુ એક પરચો પાટડીના બામણવા ગામના પૂર્વ સરપંચ-દુધસાગર ડેરીના ડિરેકટર વાલાભાઈ ભરવાડની પૂ.ભાવેશબાપુ અને  પૂ. વૈભવબાપુની કરાય ભાવવંદના સંત શીરોમણી પૂ. જગાબાપા…

અત્યાર સુધીમાં 2900 ગાય, ભેંસને અર્હમ યુવા સેવા ગ્રુપ અને એનિમલ હેલ્પલાઈન દ્વારા નિ:શુલ્ક રસી અપાઈ  ગૌ ધન, ભેંસમાં લમ્પી સ્કીનનો રોગ શરૂ થયો છે. સારવાર…

અબતક, રાજકોટ ફિલ્મ્સ સમારોહ નિદર્શાલય-ડાયરેક્ટરેટ ઓફ ફિલ્મ ફેસ્ટિવલ-ગ્રીન પાર્ક પાસે,સિરીફોરટ ઓડિટોરિયમ નવી દિલ્હીથી પ્રવાહિત રામકથાના બીજા દિવસે બાપુએ જણાવ્યું કે વ્યાસપીઠે ઘણીવાર સાધુ મહિમાનો સંવાદ કર્યો…

પરમ પાવની અલકનંદા, ભાગીરથી અને ગંગાજીના તટ પર પ્રવાહિત રામકથા ગંગાધારાના સાતમા દિવસે  સેવાશ્રમ ખાતે બાબા રામદેવજી અને આચાર્ય બાલકૃષ્ણજી તેમજ અન્ય સાધુ-દીદીઓ અને સન્યાસી ગણ…

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીને ૩૪મી વર્ષગાંઠ નિમિત્તે પાઠવેલી શુભકામના રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ ખાતે વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય વ્રજરાજકુમારજીને તેમની ૩૪મી વર્ષગાંઠ નિમિત્તે શુભકામનાઓ પાઠવી…