Browsing: SardarPatel

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સુરાજ્ય-ગુડ ગવર્નન્સની પરંપરા દ્વારા સામાન્ય માનવી, ગરીબ-વંચિત સૌના કલ્યાણથી સુશાસન એ જ લક્ષ્યનો શાસનભાવ વિકસાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રીના આ જ લક્ષ્યની…

લખનૌ ખાતેના કાર્યક્રમમાં સંરક્ષણ મંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા, ઉપસ્થિત લોકોને કેવડિયા જવા અપીલ પણ કરી ભારતના ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલની 149મી જન્મજયંતિને લઇને દેશભરમાં…

લોખંડી પુરૂષ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની 149મી જન્મ જયંતિના પાવન અવસરે આજે એકતાનગર (કેવડિયા)માં રાષ્ટ્રીય એકતા દિવસની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન…

જામનગર સમાચાર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે જિલ્લા ખોડલધામ સમિતિ દ્વારા એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એકતા રેલીનો પ્રારંભ જિલ્લા ખોડલધામ કાર્યાલયથી પટેલ…

અમદાવાદમાં સરદારની 149મી જન્મ જયંતિ નિમિતે યોજાશે ઐતિહાસિક કાર્યક્રમ ગુજરાત ન્યૂઝ ભારતની સંસ્કૃતિની ઓળખ તેની વિવિધતામાં એકતા છે. જ્યારે દેશને બ્રિટિશ શાસનમાથી આઝાદી મળી ત્યારે પણ…

ભારત સેવક સમાજ અને યુથ ફોર ડેમોક્રેસી દ્વારા આધુનિક ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઇ પટેલની 7રમી પુણ્યતિથિએ શ્રઘ્ધા સુમનના કાર્યક્રમનું આયોજન પ્રણવાનંદ સંસ્કૃત ભવનમાં મઘ્યસ્થ ખંડમાં યોજવામાં…

સરદાર સાહેબના જીવન કવન પરની સ્પર્ધાના વિજેતાઓને ઇનામોથી નવાજયા રાજકોટ ખાતે 1પ ડીસેમ્બરે સરદાર વલ્લભભાઇ પટેલની 7રમી પુણ્યતિથિ નીમીતે સરદાર વલ્લભભાઇ પટેલ સ્મારક ભવન, ખાતે વિવિધ…

સરદારના શરીરને અગ્નિ બાળી તો રહ્યો છે, પણ તેમની પ્રસિદ્ધિને વિશ્વનો કોઈ અગ્નિ બાળી શકશે નહીં. : ડો. રાજેન્દ્ર પ્રસાદ સરદાર વલ્લભભાઈ પટેલ, ભારતના અગ્રણી રાજકીય…

વિદેશીઓની ગુલામીમાંથી ભારતને સાચા અર્થમાં આઝાદી અપાવી મુક્ત મહાન લોકશાહી બનાવનાર દેશ માટે, કોંગ્રેસ માટે સંપૂર્ણ જીવન ખર્ચી નાખનાર સરદાર સાથે તેજોદ્વેષપૂર્ણ નફરત રાખી નહેરૂ-ગાંધી પરિવારે …

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે બાઈક રેલીનું આગમન થતાં રાજકોટમાં સ્વાગત ગુજરાત પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છ, મોરબીથી નીકળેલી બાઈક રેલી રાજકોટની રામનાથપરા…