Browsing: Sardhar

અબતક, રાજકોટ સરધારના સ્વામિનારાયણ મંદિર જમીન વિવાદનો મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે. કોર્ટમાં કરાયેલી ફરિયાદ અનુસાર ડો. બાબા સાહેબ આંબેડકર, અને ભગવાન બુદ્ધની પ્રતિમા સ્થાપિત કરી…

મધ્યપ્રદેશમાં જમીનના ભાગના પ્રશ્ર્ને બે વર્ષથી ચાલતા વિવાદના કારણે પથ્થરના ઘા મારી બે પિતરાઇએ ઢીમઢાળી દીધાની કબુલાત રાજકોટ,અબતક સરધાર-હરીપર માર્ગ પર બે દિવસ પહેલાં…

રાજકોટ,અબતક સરધાર-હરીપર માર્ગ પર ગઇકાલે બપોરે લોહીલુહાણ હાલતમાં યુવાનનો મૃતદેહ અને તેની બાજુમાં ઘવાયેલા માસુમ બાળક મળી આવતા પોલીસે મૃતકની ઓળખ મેળવી હત્યાનો ગણતરીની કલાકોમાં ભેદ…

ભાઈને મળી પરત પુત્ર સાથે આવતી વેળાએ પથ્થરના ઘા ઝીંકી  ઢીમ ઢાળી દીધું: બે વર્ષનો પુત્ર ગંભીર અબતક,રાજકોટ સરધાર હરીપર માર્ગ પર  પરપ્રાંતીય  શ્રમિક યુવકની …

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા સંસ્કાર સાથે શિક્ષણ સહિતના સમાજસેવાના કાર્યો પ્રેરણા આપે છે: ગવર્નર અબતક-રાજકોટ પ્રાકૃતિક ખેતી ખેડૂતોને  લાભદાયી થવાની સાથે પર્યાવરણ- સમગ્ર માનવજાતને…

સ્વામિનારાયણ સંપ્રદાયના 200 વર્ષના ઈતિહાસમાં સૌથી મોટો મહોત્સવ: 13મીએ મૂખ્યદિવસ: પ્રથમ દિવસે મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ ઉપસ્થિત રહેશે: 11મીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમતિ શાહના હસ્તે છાત્રાલયનું…

તીર્થધામ સરધાર ના મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવની લાખો હરિભકતો વર્ષોથી રાહ જોઇ રહ્યા હતા. જે આગામી ડિસેમ્બરમાં ખુબ જ ધામધૂમપૂર્વક ઉજવાશે. મહોત્સવની ચાલતી પૂર્વ તૈયારીઓને જોતા જ સમજાઇ…

અબતક,રાજકોટ તીર્થભૂમિ સરધાર ખાતે સદગુરૂ નિત્યસ્વરુપદાસજી સ્વામીના પ્રેરણાત્મક માર્ગદર્શન પ્રમાણે કલાત્મક નકશીકામ યુક્ત શિખરબદ્ધ  ભગવાન સ્વામિનારાયણનું મંદિરનું નિર્માણ કામ પૂરુ થયુ છે.જેનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી…

છેલ્લા ત્રીસ વર્ષથી બિનહરીફ થતી સરધાર મંડળીમાં ભાજપના બે બળિયા જુથ સામ-સામે, આજે રાત્રે જ પરિણામ જાહેર થતા ચિત્ર સ્પષ્ટ થશે અબતક,રાજકોટ છેલ્લા ત્રીસ વર્ષથી સતત…

હાઇબોન્ડ ગ્રુપના મનસુખભાઇ પાણ અને ચેતનભાઇ પાણની સેવાકીય કામગીરી:રાજકોટના સ્મશાનોમાં વેઈટીંગ રહેતા સરધાર ગામે અંતિમ સંસ્કાર માટેની સુવિધા ઉભી કરાઈ કોરોના મહામારીથી જનજીવન ડામાડોળ બની ગયું…