- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ
Browsing: saurashtra
જયદેવસિંહ ઝાલા, ધ્રાંગધ્રા ગાંધીજી દ્વારા સૂત્ર આપવામાં છે કે ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ મહાત્મા ગાંધીજી સ્વચ્છતા ના ખૂબ જ આગ્રહી હતા. ૧ ઓકટોબર ૨૦૨૧ના રોજ ભારતના પ્રઘાનમંત્રીશ્રી…
ભાજપ પ્રેરિત પેનલના તમામ ઉમેદવારોનો જંગી બહુમતીથી વિજય: કિશાન સંઘે માત્ર 180 મત મળતા હાર સ્વીકારી ચેરમેન પદે પરસોતમભાઇ સાવલીયા અથવા વિજય કોરાટ નિશ્ર્વિત સૌરાષ્ટ્રના અગ્રીમ…
મેડિકલ, એગ્રીકલચર, ડેરી અને વોટર પ્લાન્ટ સહિત અનેક સેક્ટર માટે સાનુકૂળ શક્યતાઓ તાજેતરમાં અમદાવાદ અને રાજકોટ ખાતે યુગાન્ડાનું હાઇ પાવર ડેલિગેશન આવેલ જેમાં એમ્બેસેડર મહમદ કેઝાલા,…
ઋષિ મેહતા, મોરબી: ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે ગત રવિવારે યોજાયેલી મતદાન બાદ આજે સવારે હાથ ધરવામાં આવેલી મત ગણતરીમાં પાટનગર કબજે કરવામાં ભાજપ…
અબતક, રાજકોટ ચોમાસાની સીઝનમાં સતત વાદળછાયા વાતાવરણને કારણે શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉંચક્યું છે. રોગચાળાને નાથવા માટે મહાપાલિકા દ્વારા લેવાઈ રહેલા તમામ પગલાઓને જાણે…
માછલીઓને ગંદા પાણીમાં રઝળતી જોઈ છેડાયું તળાવ સફાઈનું અભિયાન અબતક, રાજકોટ રાજકોટ સહિત રાજયમાં કોરોનાની બીજી લહેર દરમ્યાન કોરોનાગ્રસ્ત પરિવારો માટે નિ:શુલ્ક ટીફીન સેવા આપવાથી શરૂ…
અબતક, રાજકોટ ‘અબતક’ નો લોકપ્રિય કાર્યક્રમ ચાય પે ચર્ચામાં અરૂણ દવે કાઉન્સીલર અને શિક્ષક દ્વારા બાળકોનું માનસિક સ્વાસ્થ્ય કેમ કથળ્યું અને બાળકો આપઘાત કરવા પ્રેરાય છે.…
અબતક-રાજકોટ શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે તો બીજી તરફ સતત વરસાદી વાતાવરણના કારણે ડેન્ગ્યુ, મેલેરીયા અને ચીકનગુનિયાના કેસોએ માથુ ઉંચક્યું છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન ડેન્ગ્યુના…
જય વિરાણી, કેશોદ ગુજરાતના મુખ્યમંત્રીનો તાજ ભુપેન્દ્ર પટેલને સોંપ્યા બાદ નવા મંત્રીમંડળની રચનામાં અનેક નવા ચહેરાઓને સ્થાન અપાયું છે. ભૂપેન્દ્ર પટેલની ટીમમાં સમાવેશ થયા બાદ આશરે…
વિંછીયામાં સૌથી ઓછો માત્ર 59.34 ટકા જ વરસાદ: સૌરાષ્ટ્રમાં સરેરાશ 113.55 ટકા પાણી વરસી ગયું સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 80 તાલુકાઓ પૈકી 53 તાલુકાઓમાં 100 ટકાથી પણ…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.