- International Tea Day: કઇ ચા કયા રાજ્યમાં સૌથી વધુ પ્રખ્યાત છે..!
- તંદુરસ્ત ત્વચા માટે જરૂરી છે કોલેજન,જાણો ફાયદા અને તેને વધારવાની રીત
- Go digit આઈપીઓનું આજનું એલોટમેન્ટ સ્ટેટસ
- લોધિકાના રાવકી ગામે ભગવાન બુદ્ધ અને બાબા સાહેબની પ્રતિમા હટાવાય
- બંગાળની ખાડીમાં સક્રિય વાવાઝોડું કાલે લો-પ્રેશરમાં પરિવર્તિત થશે
- Munjya ફિલ્મનું ટીઝર લોન્ચ, આ ફિલ્મમાં હોરર અને કોમેડીનો મિક્સ ટેસ્ટ જોવા મળશે
- 10ની નોટની ભારે અછત સિક્કાનો સિક્કો ક્યારે પડશે
- ભાવનગરના બોર તળાવમાં ડૂબી જતાં ચાર કિશોરીના મોતથી હાહાકાર
Browsing: school
જૂનાગઢ જિલ્લાની 74 જેટલી શાળાઓને જિલ્લા શિક્ષણાધિકારીએ ફાયર એનઓસી મામલે નોટીસ ફટકારી 5 દિવસમાં ખુલાસો કરવા આદેશ કાર્યો છે. અને જો સંતોષકારક ખુલાસા નહિ કરવામાં આવે…
સ્કૂલ લાઈફ દરેક વ્યક્તિને આજીવન યાદ રહે છે કારણકે આ દિવસોમાં ના તો પૈસા કમાવવાનું ટેન્શન હોય છે અને ના જવાબદારીઓનું કોઈ ભારણ હોય છે. પરંતુ…
કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે છેલ્લા દોઢ વર્ષ કરતાં પણ વધુ સમયથી શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે, અને બાળકો – વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ દ્વારા તેમનો અભ્યાસ કરી રહયાં…
તાજેતરમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ગત વર્ષની 25% ફીમાં રાહત આપવાની જોગવાઈ નવો નિર્ણય ન આવે ત્યાં સુધી જોગવાઇ ચાલુ રાખવાની ટકોરનો ગુજરાતના તમામ સ્વનિર્ભર શાળા…
પાંચ વરસનું બાળકને તેના દાદા-દાદીનો સંગમ એટલે સંસ્કારોની પાઠશાળા. જમી પરવારીને ખાટલે પડીને દાદા-દાદીના ખોળામાં માથુ રાખીને વિવિધ વાર્તા થકી જ બાળકોમાં ઘણું જ્ઞાન વધતું હતું,…
કચ્છ જિલ્લાના જિલ્લા વહીવટીતંત્ર અને શિક્ષણતંત્ર દ્વારા જિલ્લા કક્ષાના વૃક્ષારોપણ કાર્યક્રમની ઉજવણી એમ.એસ.વી.હાઈસ્કુલ-માધાપર મુકામે ધારાસભ્ય ડો.નિમાબેન આચાર્ય, જિલ્લા પચાયત પ્રમુખ પારૂલબેન કારાના વરદ હસ્તે વૃક્ષારોપણ કરીને…
ગુજરાત સહિત દેશના લાખો વિદ્યાર્થીઓ માટે રાહતરૂપ સમાચાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટે 31 જુલાઈ પહેલા ધો.12ના પરિણામો જાહેર કરી દેવા તમામ રાજ્યોને આદેશ આપ્યો છે. પરીક્ષાના…
જય વિરાણી, કેશોદ: કોરોના વાયરસને નાથવા સરકારે રસીકરણ અભિયાને વેગ આપ્યો છે. દેશમાં દરેક લોકોને રસી મળી રહે તે માટે સરકારે રસીકરણ કેન્દ્રો શરૂ કર્યા છે.…
શાળાએ જ્ઞાન મંદિર છે, માતા સરસ્વતિના આરાધના કરી છાત્રો વિદ્યા-જ્ઞાનનો પ્રારંભ કરે છે. દુનિયા આખીમાં શાળાની લયબઘ્ધ પ્રાર્થનામાં છાત્રોની હાર્મની અને એકાગ્રતા જોવા જેવી હોય છે,…
કોરોનાને કારણે ફેલાયેલી વૈશ્વિક મહામારીમાંથી ઉગરવા તમામ દેશોની સરકાર, વૈજ્ઞાનિકો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો પ્રયાસમાં જુટાયા છે. જેના ભાગરૂપે ભારત સહિત વિશ્વના મોટા ભાગના તમામ દેશોમાં રસીકરણ…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.