Browsing: shivratri mela

તપાશ દરમિયાન પથ્થરની શીલા પર સાધુએ ગાંદડુ અને ચાદર મુકી હોવાથી લાશ હોવાની પોલીસને જાણ કરી’તી અબતક, દર્શન જોશી, જૂનાગઢ ભવનાથ ખાતેના શિવરાત્રી મેળા બંદોબસ્તમાં દરમિયાન…

પોલીસની સુચારૂ વ્યવસ્થાના કારણે લાખો લોકોએ શાંતિથી મેળો માણ્યો અબતક, દર્શન જોશી, જૂનાગઢ જૂનાગઢના શિવરાત્રી મેળામાં પોલીસ દ્વારા જડબેસલાક બંદોબસ્ત ગોઠવી, યાત્રાળુઓ મેળામાં નિર્ભય રીતે ફરી…

ભવનાથ મહાદેવના દર્શન કર્યા: ભારતી આશ્રમ, શેરનાથ બાપુ આશ્રમ અને ઈન્દ્રભારતી આશ્રમની મૂલાકાત લીધી અબતક, દર્શન જોશી, જૂનાગઢ જૂનાગઢમાં ગરવા ગિરનારની ગોદમાં  ચાલી રહેલા મહાશિવરાત્રીના પરંપરાગત …

ગીરવર તળેટીમાં બે વર્ષ બાદ ફરી થશે ભકિત, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ ભવનાથ વિસ્તારમાં 30 જેટલી રાવટી: 300 જેટલા અન્ન ક્ષેત્રો ધમધમશે: ભાવિકોનો પ્રવાહ આજથી…

મેળાને લઇને 132 ઉતારાની જગ્યા અને જંગલમાં 100 ઉતારાની જગ્યા ફાળવાય ભવનાથ તળેટીમાં 3 સ્થળોએ આરોગ્ય કેન્દ્ર અને 1 મોબાઇલ વાન ઉપલબ્ધ રહેશે અબતક,દર્શન જોશી,જૂનાગઢ મહાશિવરાત્રીના…

 ડીવાયએસપી સહિતના સ્ટાફે ફુટ પેટ્રોલીંગ હાથ ધર્યુ અબતક, દર્શન જોશી, જુનાગઢ 21 જૂનાગઢ પોલીસ દ્વારા ભવનાથના શિવરાત્રી મેળામાં જડબેસલાક બંદોબસ્ત માટે તૈયારીઓ આરંભી દીધી છે તથા…

બે વર્ષ બાદ ફરી ગીરનારની તળેટીમાં ભજન, ભકિત અને ભોજનનો ત્રિવેણી સંગમ જામશે અબતક,દશર્ન જોશી, જૂનાગઢ અંતે ભજન, ભક્તિ ભોજનના ત્રિવેણી સંગમ સમા ભવનાથના જગ વિખ્યાત…