Browsing: Shivratri

આજે મેળાનો ત્રીજો દિવસ.. કાલે શિવરાત્રી ની  રવાડી અને મુર્ગીકુંડમાં શાહીસ્નાન બાદ મેળો એક દિવસ વહેલો થશે પૂર્ણ વિશ્વપ્રસિદ્ધ ગિરનારના શિવરાત્રી મેળો હવે અસલ રંગમાં આવી…

મહાવદ નોમની ધજા સાથે ભક્તિ, ભજન, ભોજન, ભભૂતનો રંગ ભવનાથના મેદાનમાં જામશે દશમનો ક્ષય હોવાથી મેળામાં પાંચ ના બદલે ચોથા દિવસે શાહી રવાડી સાથે મેળાનું થશે…

ગીરનાર પર પ્લાસ્ટીક પ્રદુષણ મુદ્દે હાઇકોર્ટની ટકોર વચ્ચે મેળામાં પ્લાસ્ટીક પ્રતિબંધ મુદ્દે જવાબદારોનું મૌન Junagadh News જુનાગઢ ભવનાથ ક્ષેત્રમાં આગામી પાંચ માર્ચથી શિવરાત્રીનો મેળો યોજવા જઈ…

ધાર્મિક ન્યુઝ વર્ષ 2024નું પ્રથમ પ્રદોષ વ્રત અને માસીક શિવરાત્રી બંને એક જ દિવસે આવી રહ્યા છે. તે જ દિવસે ઉપવાસ કરવાથી તમને બમણું પરિણામ મળશે.…

ટ્રસ્ટ પ્રમુખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પરૂપ લઘુરૂદ્ર યજ્ઞથી ધર્મમય માહોલ સોમનાથના વિશ્ર્વ પ્રસિધ્ધ ધર્મધામમાં વિક્રમ સંવત 2079 અંતિમ ચરણમાં દેશ વિદેશના શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શને આવી…

ભવનાથના શિવરાત્રી મેળામાં મુર્ગીકુંડમાં શાહી સ્થાન વખતે 1 બાળ સાધુ અને 3 સાધ્વી અને 12 સાધુ મહાત્મા તથા 1 ભક્ત સહીતા કુલ 17 લોકો પાણીમાં ડૂબતા…

શિવજીને રીઝવવાનો પર્વ એટલે મહાશિવરાત્રી. મહાશિવરાત્રીના રોજ સમગ્ર ભારતમાં વાતાવરણ શિવમાય બન્યું છે ત્યારે બાબરા શિવરાત્રીનાં મહા પર્વનાં દિવસે ત્રણ શિવ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા અને જલારામ…

મેળામાં રાજકોટ પંથકમાંથી પણ ભકતોનો પ્રવાહ જૂનાગઢ તરફ મોટી સંખ્યામાં જઇ રહ્યો છે શિવરાત્રીના મેળાને લઇને ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. દૂર દૂરથી મેળો કરવા…

જરૂરીયાતમંદ પરિવારોની દિકરીઓને ભવ્યતાથી પરણાવવાનું પૂણ્યશાળી સામાજીક યજ્ઞની વિગતો આપતા અબતકની મુલાકાતમાં આયોજકો થયા ભાવવિભોર શેરવીથ   સ્માઈલ ટ્રસ્ટ દ્વારા સમાજની જરૂરીયાત મંદ 11 દીકરીઓના જાજરમાન સમુહ…

પ્રસાદ, ચલમની ઘૂંટ મારવાથી ઘડીયાળ, વીટી, ચેન ગાયબ થઈ જશે જુનાગઢમાં આ વર્ષે તા. 1પ મી ફેબ્રુઆરી થી તા. 18 મી ફેબ્રઆરી સુધી પવિત્ર, આસ્થાનું કેન્…