Browsing: ShivratriMEla

મેળો પૂરો કરી ભાવિકો સતાધાર, પરબ, તુલસીશ્યામ ,વિરપુર સોમનાથ થી લઈ દ્વારકા ભણી રવાના ૧૧ લાખથી વધુ ભાવિકોએ બાંધ્યું પુણ્યનું ભાથું ધર્મનગરી જૂનાગઢના પવિત્ર ગિરનાર ની…

શિવરાત્રી મેળાની પરંપરા આદિકાળથી ચાલી આવે છે ભગવાન શ્રીકૃષ્ણના સમયથી મહાશિવરાત્રીના મેળાનું આયોજન કરવામાં આવે છે જૂનાગઢની ધરતી એ સંત સુરા અને સાવજોની ધરતી કહેવામાં આવે…

ભાવિકોનું કીડીયારૂ સતત ભવનાથ ભણી… બસો-ટ્રેનો ખાનગી વાહનો ભરાયને ભાવિકો સતત ગીરીનગરમાં ઉતરી રહ્યા છે આ વર્ષે મેળાની જનમેદની  વિક્રમ સર્જશે..? જુનાણાનો ભવેહરનો શિવરાત્રી મેળો…

શિવરાત્રીના દિવસે મહાપૂજન, રવાડી, શાહી સ્નાન જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાશે ભક્તિ, ભજન અને ભોજનના ત્રિવેણી સંગમ સમાં જુનાગઢના ભાવેણા એટલે કે ભાવનાથના શિવરાત્રી મેળાને હવે ગણતરીના…