Browsing: Significance

માગશર માસને આદ્રા નક્ષત્રનો ઉત્તમ દિવસ છે, આ દીવસ શિવ પૂજા માટે સવિશેષ મહત્વ છે. માગશર માસ આદ્રા નક્ષત્ર પૂનમ તિથિ ને પ્રદોષકાળે જે શિવપૂજા શિવ…

હજારો પશુઓને શાતા પમાડવા 11 અર્હમ એનિમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ બેમિસાલ માનવતાની સાક્ષી બની રહ્યું માનવતારૂપી પેનથી આત્મારૂપી પાર્સલને પ્રભુના એડ્રેસ પર ડિલિવર કરી દેવાના મહામંગલકારી વિશ્વ…

આજના યુગમાં શિક્ષણના પ્રવાહમાં વિજ્ઞાન, વાણિજ્ય અને આર્ટ્સ ક્રમ છે: કલા પ્રથમ હોવી જોઇએ તેનો ક્રમ આજે છેલ્લો છે: શાળામાં ચિત્ર-સંગીતના શિક્ષકો જ હોતા નથી જોયફૂલ…

માનુનીઓની પહેલી મનપસંદ વસ્તુ શૃંગાર હોય છે. કઈ સ્ત્રીને સજવું સાવરવુંને સુંદર દેખાવું ના ગમે ? હિન્દુ લગ્નમાં સોળ શૃંગારના ગુણગાન ગવાયા છે અને આ શણગારની…

ઘણા લોકોને ખબર નથી હોતી કે શિવરાત્રિ દર મહિને આવે છે. ભારતીય કેલેન્ડર પ્રમાણે પ્રત્યેક મહિનામાં વદ પક્ષની ચૌદશ તિથિ એટલે શિવરાત્રિ. પરંતુ શિવપુરાણ અનુસાર મહા…

ચંડીપાઠ કરવાથી દુ:ખોનો નાશ અને મોક્ષની થાય છે પ્રાપ્તી માતાજીની ઉપાસનામાં ચંડીપાઠ મુખ્ય ગણાય છે. ચંડીપાઠને દુર્ગા સપ્તશની પણ કહેવામાં આવે છે.ચંદીપાઠ માતાજીની ઉપાસનાના ગઢ રહસ્યો…