Browsing: somnath

પુજાવિધી માટે ટ્રસ્ટની વેબસાઇટ પર નામ નોંધાવી શકાશે: મંદિર રોશનીથી ઝળહળ્યું અબતક, અતુલ કોટેચા, વેરાવળ દિવાળીના પવિત્ર દિવસોમાં દેવદર્શન, પૂજા અર્ચન, દાન આપવાનું અનેરું મહાત્મ્ય છે.…

વેચાણ માટે નોંધણી કરાવેલ ખેડૂતોને ખરીદ કેન્દ્ર પર મગફળી લાવવાની એસએમએસથી જાણ કરાશે ગીર સોમનાથ જિલ્લામાં લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવશે. આ…

વિમાન યાત્રા જેવી જ આરામ દાયક આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રત્યેક કોચ રૂા.2.76 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે જે કલાકના 160 કિ.મી. દોડવાની ક્ષમતા ધરાવે છે:…

મરીન પોલીસને દરિયાઈ સુરક્ષા માટે ફાળવેલી સ્પીડ બોટના કરાર આધારિત સ્ટાફને છુટો કરી દેવાતા સમસ્યા અરબી સમુદ્રના દરિયાકિનારે આવેલ ઝેડ પ્લસ સુરક્ષા ઘરાવતા જગવિખ્યાત સોમનાથ મંદિરની…

શિવ ભક્તો હવે સિધા જ દેવાધિદેવ મહાદેવના દર્શન કરી શકશે: માસ્ક પહેરવું ફરજિયાત, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાશે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરમાં આજથી ભાવિકો પાસ…

અબતક, અતુલ કોટેચા વેરાવળ: ભારતના લોકપ્રિય વડાપ્રધાન અને શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીના 71માં જન્મદિન નિમિતે આજે સવારે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવની વિશેષ પૂજા કરવામાં…

કોવિડ-19 મહામારીને કારણે વખતો-વખતની સરકારની ગાઇડલાઈન મુજબ સોમનાથ મંદિરમાં દર્શનની વ્યવસ્થા અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હાલની ઘટતી જતી કોરોના વૈશ્ર્વિક મહામારીને ધ્યાનમાં રાખી…

સોશ્યલ મિડિયાના માધ્યમથી 45 દેશોના ભાવિકોએ ઘેર બેઠા શ્રાવણમાસમાં સોમનાથ દાદાના દર્શન કર્યા ટ્રસ્ટને ભાવિકોએ વિવિધ સ્વરૂપે 8 કરોડ જેટલા રૂપીયા સમર્પિત કર્યા વિશ્ર્વ પ્રસિધ્ધ ભારત…

અબતક, જયેશ પરમાર, વેરાવળ પવિત્ર પાવનકારી શ્રાવણમાસમાં શિવભકતોએ પૂર્ણ ભકિતભાવ સાથે દેવાધિદેવ મહાદેવની આરાધના કર્યાની સાથે સોમનાથ ટ્રસ્ટની તિજોરીણ છલકાવી દીધી છે. શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવ…

વેરાવળમાં ૬ ઇંચ, તાલાલામાં ૪ ઇંચ, કોડિનારમાં સાડા ત્રણ ઇંચ, ગીર ગઢડામાં ૩ ઇંચ અને ઉનામાં ૧ ઇંચ વરસાદ: આજે પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી …