અબતક, અતુલ કોટેચા વેરાવળ: ભારતના લોકપ્રિય વડાપ્રધાન અને શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીના 71માં જન્મદિન નિમિતે આજે સવારે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવની વિશેષ પૂજા કરવામાં…
somnath
કોવિડ-19 મહામારીને કારણે વખતો-વખતની સરકારની ગાઇડલાઈન મુજબ સોમનાથ મંદિરમાં દર્શનની વ્યવસ્થા અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હાલની ઘટતી જતી કોરોના વૈશ્ર્વિક મહામારીને ધ્યાનમાં રાખી…
સોશ્યલ મિડિયાના માધ્યમથી 45 દેશોના ભાવિકોએ ઘેર બેઠા શ્રાવણમાસમાં સોમનાથ દાદાના દર્શન કર્યા ટ્રસ્ટને ભાવિકોએ વિવિધ સ્વરૂપે 8 કરોડ જેટલા રૂપીયા સમર્પિત કર્યા વિશ્ર્વ પ્રસિધ્ધ ભારત…
અબતક, જયેશ પરમાર, વેરાવળ પવિત્ર પાવનકારી શ્રાવણમાસમાં શિવભકતોએ પૂર્ણ ભકિતભાવ સાથે દેવાધિદેવ મહાદેવની આરાધના કર્યાની સાથે સોમનાથ ટ્રસ્ટની તિજોરીણ છલકાવી દીધી છે. શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવ…
વેરાવળમાં ૬ ઇંચ, તાલાલામાં ૪ ઇંચ, કોડિનારમાં સાડા ત્રણ ઇંચ, ગીર ગઢડામાં ૩ ઇંચ અને ઉનામાં ૧ ઇંચ વરસાદ: આજે પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી …
અબતક, જયેશ પરમાર સોમનાથ બાર જયોતિર્લિંગ પૈકી સૌરાષ્ટ્રે સોમનાથચ, આમ-દેશના પશ્ર્ચિમે સાગરના ઘુઘવાટાના નાદ ના ગુંજારવ વચ્ચે ગીર સોમનાથ જિલ્લામાં બીરાજમાન દેવાધીદેવ સોમનાથ મહાદેવ એટલે શિવભકતોનું…
‘વનનેસ-વાન’ નામકરણ સાથે કરવામાં આવેલા આ પ્રોજેક્ટ અંતર્ગત સંપૂર્ણ ભારતના ૨૨ રાજ્યોના ૨૮૦ શહેરોની પસંદગી કરાઈ, વેરાવળ ઝોનની બ્રાંચોમાં ૨૦૦થી વધુ વૃક્ષોનું સફળ વાવેતર અબતક,…
અતુલ કૉટૅચા, વૅરાવળ:આજરોજ સિનિયર આર્ટિસ્ટ એસોસિએશન-અમદાવાદ દ્વારા સોમનાથ, વીરપુર અને ખોડલધામ દર્શન યાત્રા માટેનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકારોએ તેમાં જોડાઈ ગુજરાતના…
વિશ્ર્વ પ્રસિઘ્ધ સોમનાથ મહાદેવના સાનિઘ્યમાં શ્રાવણની શિવભકિતનો અલૌકિક માહોલ પ્રવર્તીર રહ્યો છે. દરરોજ શિવ પ્રિય પુજાયાના નીતનવા શૃંગારોથી ભગવાનના દર્શન થાય છે. શ્રાવણ પાંચમના દિવસે ખાસ…
શ્રાવણના ત્રીજા સોમવારે સોમનાથમાં 15 ધ્વજા પુજા-7 તત્કાલ મહાપુજા: 30 હજાર શિવભકતોએ કરી આરાધના વિત્ર પાવનકારી શ્રાવણ માસમાં પ્રથમ જયોતિલીંગ એવા સોમનાથ મહાદેવને રોજ અવનવા શણગાર…