Browsing: spritual

ગુરુવાર ભગવાન વિષ્ણુ અને દેવ ગુરુ બૃહસ્પતિને સમર્પિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે ભગવાન બૃહસ્પતિની પણ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે…

કોઈપણ દેવી-દેવતા માત્ર ભાવના ના ભૂખ્યા હોઈ છે. એ જ રીતે હનુમાનજી પણ લાગણીના ભૂખ્યા છે. જો તમારી પાસે લાગણી નથી, તો તમારી પાસે કંઈ નથી.…

ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની અગિયારસના દિવસે પાપમોચિની અગિયારસનું વ્રત કરવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર ચૈત્ર કૃષ્ણ પક્ષની અગિયારસ પાપોનો નાશ કરનાર છે. ભગવાન શ્રી કૃષ્ણે…

જ્યોતિષમાં નવગ્રહો અને તેમના રાશિ પરિવર્તનનું વિશેષ મહત્વ છે. બધા ગ્રહો સમયાંતરે રાશિચક્ર બદલતા રહે છે. જે તમામ રાશિઓને અસર કરે છે. ગ્રહોનું સંક્રમણ કેટલીક રાશિઓ…

‘રામચરિત માનસ’ ગોસ્વામી તુલસીદાસજી દ્વારા લખાયેલ શ્રી રામના મહાકાવ્ય ‘રામચરિત માનસ’માં મહાદેવ શિવ શંકરના અવિનાશી સ્વરૂપનું ખૂબ જ સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે, જેને શિવ…

મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે ભક્તો પૂર્ણ ભક્તિ સાથે ભગવાન શિવની પૂજા કરે છે અને શિવલિંગનો અભિષેક કરે છે. મહાશિવરાત્રિ પર રૂદ્રાભિષેક…

ભગવાન શંકરના અગિયારમા અવતાર કહેવાતા ભગવાન હનુમાનની ઉપવાસ અને પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. મંગળવારનું વ્રત રાખવું સુખ, ધન, કીર્તિ અને સંતાન પ્રાપ્તિ માટે…

જાનકી જયંતિનો તહેવાર ફાગણ માસમાં કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે. તેને સીતા અષ્ટમી પણ કહેવામાં આવે છે. આ વખતે જાનકી જયંતિનું વ્રત 4 માર્ચ…

તુલસીના છોડનું વિશેષ ધાર્મિક મહત્વ તુલસીના છોડનું વિશેષ ધાર્મિક મહત્વ છે. ખાસ કરીને તુલસીની પૂજાનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. એવું માનવામાં આવે છે કે તુલસી…

માઘ માસના શુક્લ પક્ષની એકાદશીને જયા એકાદશી કહે છે.  જયા એકાદશી 20 ફેબ્રુઆરીએ એટલે કે આજે છે. જયા એકાદશીને ખૂબ જ શુભ એકાદશી માનવામાં આવે છે.…