Browsing: surendranagar

જિલ્લાને આરોગ્યની સેવા આપવામાં દરેક સરકાર નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ સુરેન્દ્રનગરની મુખ્ય સરકારી હોસ્પિટલોમાં નિદાન માટે પુરતા સાધનો અને ડોકટરો નથી. આ ઉપરાંત સોનોગ્રાફી કરવા તથા…

ચોટીલા તાલુકાના ગામડાંઓ એટલે ખેતી અને પશુપાલન ઉપર જીવન નિર્વાહ. આ તાલુકો એટલે પંચાળ ભૂમિ અને ચોટીલાની દેવભૂમિ એટલે દેવી દેવતાઓ સંતો અને પ્રાચિન સ્મારકો, વાવ,…

અધિકારીઓ અને પદાધિકારીઓએ પીડિતોની મુલાકાત લઈને માનવતા બતાવી: તંત્ર દ્વારા પીડિતોની રહેવા-જમવાની વ્યવસ્થા કરાઈ સુરેન્દ્રનગરના દુધરેજમા આવેલ વાણવટી વિસ્તારમા આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.આગ લાગતા…

ગુજરાતમા બાહોસ પીઆઇ તરીકે ગણાતા એન.કે.વ્યાસને પણ વિચારતા કરી દીધા એવા ધ્રાગધ્રા શહેરમા અનેક મુછે લીંબુ ઠેરવતા પોલીસકર્મીઓને ધુળ ચાટતા કરી દીધા હોવાના દાખલા હયાત છે…

સુરેન્દ્રનગર નગરપાલિકા ના ક્રોન્ટ્રાકટર પરના સફાઇ કામદારો અને કાયમી સફાઈ કર્મચારીઓ તેમની વીવીઘ માંગણી ઓ સાથે એક દિવસ ની હડતાલ ઉપર છે તેના અનુસંધાને અમોએ ડોરટુડોર…

ઓછો વરસાદ હોવા છતાં પણ જીરું અનેવરિયાળીનું  સારું ઉત્પાદન થતા ખેડૂતો ખુશખુશાલ સુરેન્દ્રનગર જીલ્લા મા ગત વર્ષે ચોમાસુ ખૂબ નબળું રહ્યુ હતુ ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા…

સુરેન્દ્રનગર જીલ્લા મા હાલ ઉનાળા ની ઋતુ નો પ્રારંભ થતો જતો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા હાલ ગરમી ધીમે ધીમે જોર પકડી…

બાઈક પર જઈ રહેલ પિતા અને બે પુત્રો સહીત ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે મૌત નિપજ્યા  સુરેન્દ્રનગર જીલ્લામા છેલ્લા કેટલાક સમયથી અકસ્માતો ની સંખ્યા માં વધારો થયો…

ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને ગુજરાત રાજય યુવક બોર્ડ પ્રેરીત તેમજ જિલ્લા વહીવટી તંત્ર સુરેન્દ્રનગર દ્વારા આયોજીત જિલ્લામાં નવા રચાયેલ સ્વામી વિવેકાનંદ…

દુધરેજના વહાણવટી નગરમાં ગેસ નો ભરેલો બાટલો ફાટતાં ૨૫ ઝુપડા ખાખ બન્યા થયા હતા. બાટલો ફાટતાં ૧૦ થી વધુ ગરીબ પરિવારો ની ઘર વખરી અને જીવન…