Browsing: Surendrangar

મંડપના ગાળાના ભાવ બાબતે રકઝક થતા બનેલી ઘટના; છોડાવવા વચ્ચે પડેલ મિત્ર પર પણ હુમલો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામે મંડપના ગાળા નાખવા બાબતે રકઝક થતા મંડપ…

કૃષિ અને ઋષિની સંસ્કૃતિ ધરાવતા ભારત વર્ષના ધરતીપુત્રો સુખી – સમૃધ્ધ બને તથા ખેતી અને ખેડૂતની આર્થિક સમૃધ્ધિમાં વધારો થાય અને કૃષિ આધારિત અર્થતંત્રને નવું બળ…

21મી સદીના આજના આધુનિક યુગમાં પણ ઘણા લોકો ખોટી માન્યતાઓ અને અંધશ્રધ્ધામાં રહે છે. અંધશ્રદ્ધા અને દોરાધાગાની પાછળ ઘણી વખત વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હોવાના કિસ્સાઓ…

તમામ 22 કર્મચારીઓને એકાએક છૂટા કરી દેવાતા કલેકટરને આવેદન પાઠવી, હોસ્પિટલ બહાર ઉપવાસ પર બેસી ગયા સુરેન્દ્રનગર શહેરમાં આવેલી મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે છેલ્લા બે વર્ષથી…

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ટ્રાફીકજામની સમસ્યા માથાના દુ:ખાવા સમાન બની ચુકી છે ત્યારે અવાર-નવાર ટ્રાફીકજામના કારણે વાહનચાલકોને હાલાકી પડી રહી છે ત્યારે શહેરના એક…

સુરેન્દ્રનગર જિલ્લામાં બનતા ગૂન્હાઓ અટકાવવા તથા નાસતા ફરતા વોન્ટેડ ગુનેગારોને સોધી કાઢવા સુરેન્દ્રનગર જિલ્લાનાં પોલીસ વડા મનીન્દરસિંહ પ્રતાપસિંહ પવાર તથા ના.પો.અધિ સા. એમ.આર. શર્માનાઓના માર્ગદર્શન હેઠળ…

જોરાવનઞર પી.જી.એમ.એસ ગર્લ્સ હાઇસ્કુટ આજે લાયન્સ કલ્બ ની મેઇન અને ક્રાઉન શાખા દ્રારા બેટી બચાવો બેટી પઢાવો ના અભીયાન સાથે જોરાવનઞર ની ઞલ્સ હાઇસ્કુલ ની 640…

સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં વિચરતી અને  વિમુકત જાતિના લાભાર્થીઓ સ્થિર વસવાટ કરી શકે તે હેતુથી જીલ્લા પ્રભારી સચિવ અનુરાધા મલ્લ અને જીલ્લા કલેકટર કે. રાજેનના હસ્તે…