Browsing: temple

માતાજીના દર્શને આવતા યાત્રાળુઓને ગેટ પાસે બળજબરી નારિયળ પ્રસાદી ખરીદવાની ફરજ પડાય છે સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વારા ચોટીલા શહેરમાં ડુંગર પર સુપ્રસિદ્ધ શ્રી ચામુંડા માતાજીનું મંદિર આવેલું…

મંદિરની ગરીમા જળવાય તે માટે ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. મંદીરની ગરીમા જળવાય તેવા  વસ્ત્રો…

દેવસ્થાન સમિતિ અધ્યક્ષ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ખંભાળીયામાં બેઠકનું આયોજન દેશ – વિદેશના હિન્દુ ભક્તોના કણકણમાં ભગવાન શ્રી દ્વારકાીશજી મંદિરના શિખર ઉપર ચઢાવવામાં આવતી ધ્વજાજીનું મહાત્મ્ય…

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા માઈ ભક્તોની આસ્થાને ધ્યાને રાખી બહુચરાજી માતાજીના નવા ભવ્ય મંદિરનું નિર્માણ કરાશે:-મંત્રી  ઋષિકેશભાઇ પટેલ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શ્રદ્ધાળુઓની લાગણી ધ્યાને…

મંદિરની લાગુ જમીનના વિવાદમાં ભાડા પટ્ટે  દારે સંતો અને ટોળા સામે તોડફોડ કર્યાની સેશન્સ કોર્ટમાં દાદ માંગતા ગુનો નોંધાયો ‘તો ફુલઝાડ  વાવી  ગુજરાન ચલાવવા માટે 30…

અંજારમાં રામ મંદિરમાં તોડફોડ અને ચોરીની ઘટનાથી ભકતોમાં રોષ મંદિરમાં તસ્કરોની ત્રીજી ઘટનામાં વિકૃતિ શખ્સ સંડોવણી હોવાની આશંકા: એલ.સી.બી. અને સ્થાનીક પોલીસ સ્ટાફ દ્વારા તપાસનો ધમધમાટ…

ધજા દ્વારકાધીશને માત્ર પ્રસાદ રૂપે અર્પણ કરાશે: દર્શનાર્થીઓ માટે મંદિરમાં દર્શન બંધ કરવામાં આવે તેવી પણ શકયતા અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડા બિપોરજોયને લઈને મોટી અપડેટ સામે…

ભાલસર, સાસણ અને ચિત્રોડ પાસે આવેલા ઉદાસીન આશ્રમ શિવભકતો માટે આસ્થાનું કેન્દ્ર: 300 વર્ષ પહેલા સ્વયંમભૂ શિવલીંગ પ્રગટ થઇ હતી જુનાગઢ જીલ્લામાં આપણી પ્રાચિન સંસ્કૃતિના અને…

ધ્વજાનું આધ્યાત્મિક મહત્વ  અનેરૂ છે, તે મંદિરના શિખર પર એક દંડમાં સતત ફરકતી રહે છે: જુદા-જુદા મંદિરોમા  વિવિધ રંગોની ધ્વજાના દર્શન થાય છે: હિન્દુ ધર્મમાં ધ્વજા…

મંદિરને નુકસાન પહોંચાડશે તેની સામે કડક કાર્યવાહી કરીશું : ઓસ્ટ્રેલિયન પીએમની ખાતરી દેશમાં મંદિરોને આધુનિક સુવિધા સભર બનાવવામાં આવી રહ્યા છે. જેને પગલે ઘણા તત્વોમાં આંતરિક…