Browsing: Thakorji

સૌરાષ્ટ્રમાં યાત્રાધામના વિકાસ માટે સરકારે કમર કસી છે ત્યારે દ્વારકામાં ધર્મની સાથે સાથે પ્રવાસન ક્ષેત્રના વિકાસના નવા દ્વાર ખોલીને દ્વારકાને કૃષ્ણ ની નગરી ની સાથે સાથે…

યાત્રાધામમાં દ્વારકામાં 13 થી 27 નવેમ્બર સુધીના છેલ્લા 15 દિવસમાં દિવાળી અને નુતન વર્ષ તથા દેવ દિવાળી સુધીમાં આઠ લાખ ચાલીસ હજાર યાત્રીકોએ દ્વારકાધીશના દર્શન કર્યાનો…

ટેમ્પલ કમિટીએ વીઆઇપી દર્શનનો નિર્ણય યથાવત રાખ્યો માત્ર નિયમો બદલયા: આસપાસના ગ્રામજનો આંદોલનના મૂડમાં ડાકોરમાં બિરાજમાન રાજા રણછોડરાયજીના વી.આઇ.પી. દર્શન કરવા માટે ભાવિકોએ સેવકી અર્થાત ચાર્જ…

જીલણા એકાદશી નિમિત્તે રાણીવાસના બાલસ્વરૂપ રાજાધિરાજ દ્વારા નગરભ્રમણ કરી પવિત્ર કકલાશ કુંડમાં સ્નાન પવિત્ર એકાદશીને જીર્ણા કે જીલણા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. દ્વારકાધીશ જગતમંદિરના…

ગુરૂવારથી વીઆઇપી દર્શનની સુવિધા શરૂ પુરૂષ દર્શેનાર્થીએ રૂ.500 અને મહિલા ભાવિકો રૂ.250 ચૂકવવા પડશે ભગવાનના દ્વારે નાના-મોટા, ગરીબ-તવંતર, ઉચ્ચ-નીચ કે નાત-જાતના ભેદભાવ હોતા નથી. પ્રભુના દ્વારમાં…

દ્વારકાધીશ જગતમંદિરમાં દાકાજીના પરમભકત પરિવાર દ્વારા અંદાજે 60 ગ્રામ સોનાનો હાર અર્પણ કરાયો  હતો . આ સાથે દ્વારકાધીશના અન્ય ભકત પરિવાર દ્વારા સાત  ધરાવતો  અલંજકારજડીત અંદાજે…

મેમનગર ગુરૂકુલમાં ત્રિવિધ કાર્યક્રમો યોજાયા: નિલકંઠવર્ણીને પયોભિષેક હરિનવમીના પુનિત પર્વે અમદાવાદ મેમનગર  સ્વામિનારાયણ ગુરુકુલમાં ત્રિવિધ કાર્યક્રમ રાખવામાં અઆવેલ જેમાં ઠાકોરજીનું રાજોપચાર પૂજન, નિલકંઠ વર્ણીને પયોભિષેક અને…

‘ધડ ધીંગાણે જેના માથા મસાણે એના પાળીયા થઇને પુજારા ધડવૈયા મારે ઠાકોરજી નથી થાવું’ એક નિર્જીવ પથ્થર ધડવૈયાને એવી વિનંતી કરી રહ્યો છે કે મારે ઠાકોરજી…