Browsing: Today

મીડિયાએ સમાજનો અરીસો છે એ જેટલો સ્વચ્છ હશે એટલો સમાજ સુઘડ દેખાશે વિશ્વભરમાં 3 મેનાં રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો…

રાજકોટ, જામનગર, જુનાગઢ, અમરેલી, ખંભાળીયા, વેરાવળ, રાજુલા, તાલાલા, જેતપુર, ઉના સહિત ગામે ગામ શોભાયાત્રા સહિતના કાર્યક્રમો વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામના પ્રાગટ્યોત્સવની સૌરાષ્ટ્રભરમાં ખૂબ ધામધૂમથી ઉજવણી…

વૈશાખ સુદ ત્રીજ ના દિવસે અક્ષય તૃતીયા પર્વ મનાવાય છે. અક્ષય તૃતીયાના દિવસે જ સતયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ થયો હતો, દ્વાપર યુગનો અંત અને કલિયુગનો પ્રારંભ…

વહેલી સવારે 4 વાગ્યાથી સુર્યોદય સુધી ખગોળીય ઘટના: નરી આંખે અવકાશી નજારો જોઈ શકાશે તા. 1 લી મે વહેલી સવારના 4 વાગ્યાથી સુર્યોદય સુધી પૂર્વ દિશા…

શ્રી મહાપ્રભુએ પ્રભુને મેળવવાનો સરળ માર્ગ જેને બધા કૃપા માર્ગ તરીકે ઓળખે છે તે વિશ્ર્વને આપ્યો છે. આજે કરોડો વૈષ્ણવો મહાપ્રભુજીના આ પુષ્ટિમાર્ગના સેવકો અનુયાયીઓ છે.જગતને…

રોજ એક નવો દિવસ ઊગે છે અને આપણે કેલેન્ડરમાં તારીખ બદલાવીએ છીએ. પરંતુ આશ્ચર્ય ઘણી વખત આંકડાઓ એવી રમત રમે છે ને જેને જોઈને કોઈ પણ…

અબતક-રાજકોટ નવી શિક્ષણ નિતિના પ્રણેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહેલ છે કે દરેક દેશ પોતાની શિક્ષણ પધ્ધતિને પોતાના રાષ્ટ્રીય મૂલ્યોની સાથે જોડીને, તેમાં બદલાવ કરીને દેશના લક્ષ્યની…