Browsing: Tourist

ગાતિશીલ ગુજરાત વિદેશીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કેન્દ્ર સરકારનાં પ્રવાસન મંત્રાલયએ  ઇન્ડિયા ટુરિઝમ સ્ટેટિસ્ટિક 2023ના રિપોર્ટ મુજબ વિદેશી પ્રવાસીઓની બહારની મુલાકાતનો આંકડો 2022માં 8.59 મિલિયન હતી…

અડધા ભાવમાં સોનાનો ચેન આપવાનું કહી રૂ.18,000નો મોબાઈલ લઈ લીધો: તપાસ કરતા ચેન નકલી નીકળ્યો શહેરમાં રિક્ષા ગેંગ ફરી સક્રિય થઈ છે.આ ગેંગ દ્વારા પરપ્રાંતિય મંજૂરોને…

ગુજરાતના પ્રથમ ગ્રીનફીલ્ડ એરપોર્ટનું રૂ.1405 કરોડના ખર્ચે  નિર્માણ: 23 હજાર ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે પેસેન્જર ટર્મિનલ: રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર તેમજ એરપોર્ટ ઓથોરિટી દ્વારા…

અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી ગુજરાતની એકમાત્ર નિરમાને ભારતની ટીમમાં ગૌરવવંતુ સ્થાન: ઓલમ્પીકમાં દેશને મેડલ અપાવવાનું સ્વપ્નુ સાબરકાંઠાના વડાલીના રહેડા ગામની નિરમા ઠાકોરનું ઓગસ્ટ…

છેલ્લા 36 કલાકમાં જ 5 યાત્રાળુઓના મોત થયા : મોટાભાગના યાત્રિકો કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યુ પામ્યા દેશનું સૌથી મોટું આસ્થાનું કેન્દ્ર એવા અમરનાથ મહાદેવના દર્શન કરવા…

અમરનાથમાં રાજકોટ જિલ્લાનાં ડોકટર્સ દરરોજ 150થી વધુ યાત્રિકોની કરી રહ્યા છે સારવાર  ભારત સરકારના આરોગ્ય વિભાગના એ.ડી.જી. ડો. સવસ્તીચરણે તબીબોની સેવાને બિરદાવી દર વર્ષે લાખોની સંખ્યામાં…

જાકો રાખે સાઈયા, માર શકે ના કોઈ કલેકટર અનિલકુમાર રાણાવસીયાએ ત્વરીત  એસડીઆરએફની ટીમ દોડાવી, પોલીસ અને  વનવિભાગ પણ  રેસ્કયુમાં જોડાયું મધ્યપ્રદેશથી ગિરનાર પરના જૈન દેરસરના દર્શન…

આઇઆરસીટીસીએ ફરિયાદ નોંધાવા માટે માર્ગદર્શિકા જાહેર કરી રેલ મુસાફરી દરમિયાન અત્યાર સુધી કોઈ યાત્રિકોને તકલીફ કે મુશ્કેલી ઉદ્ભવીત થતી હોય તો તેઓએ લેખિત ફરિયાદ કરવી પડતી…

જા કો રાખે સાંઈયા માર શકે નહીં કોઈ… અલગ અલગ કોચમાં રહેલા શિખરજીના 110 યાત્રાળુઓને ખરોચ પણ ન આવી!! ઓડિશાના બાલાસોરમાં થયેલા ટ્રિપલ ટ્રેન અકસ્માતે સમગ્ર…

પ્રવાસીઓને 18,314 ફુટ ઉંચા માર્સિમિક લા પાસ, ત્સોગ્ત્સાલો, હોટ સ્પ્રિંગ્સ અને 1959ના શહીદ સ્મારક સુધી જવાની છૂટ મળશે પૂર્વી લદ્દાખમાં પેંગોંગ તળાવની ઉત્તરે પેટ્રોલિંગ પોઈન્ટની નજીક…