Browsing: Tree planting

સંઘ દ્વારા સંવિધાનિક રાહ પર ચાલીને કોર્ટના દરવાજા ખખડાવા તથા ‘સેલ્ફી વીથ ખાડા’ અને ખાડા ત્યાં વૃક્ષારોપણ અભિયાનની ચીમકી સોમનાથ સેવા સંઘ દ્વારા શહેરમાં અતિ બિસ્માર…

યુવા સેતુ સંસ્થાના યુવાનો વૃક્ષોના ઉછેર માટે વચનબધ્ધ થયા લાઠી તાલૂકાના ભૂરખીયા ખાતે યોજાનાર ૭૧મા વન મહોત્સવ અંતર્ગત એક હજાર વૃક્ષોનાં વાવેતરનું કાર્ય હાથ ધરવામાં આવ્યુંતુ…

પાટનગર ગાંધીનગર ખાતે આત્મનિર્ભર ભારત વૃક્ષારોપણ કાર્યક્રમ સંપન્ન રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે ગાંધીનગરના સ્થાપના દિન તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત…

સોમનાથ જિલ્લાના ૬ ગામોમાં વૃક્ષવન બનાવવાનું સુંદર આયોજન જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી ગીર સોમનાથ હસ્તક ચાલતી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર  બાહેંધરી યોજના તથા દિન દયાલ…

વિશ્વ ઉમિયાધામ સંકુલ જાસપુર ખાતે વૃક્ષારોપાણ કરાયું હતું. પશ્વિમી સંસ્કૃતિ તરફ વળી રહેલા યુવાનોને સમાજ ઉપયોગી કામમાં જોડવાના ઉદેશ્યથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સ્વયંસેવક યુવાનોના જન્મદિવસની ઉજવણી…

રાજુલાના યુવા આગેવાન અજય શિયાળ દ્વારા મુખ્યમંત્રી, પર્યાવરણ વિભાગને રજૂઆત દરિયાઈ પટ્ટી વિસ્તારમાં મેન્ગ્રુવ્ઝ (ચેર) નાં વૃક્ષો બચાવવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટે માં જાહેર હિતની અરજી…

સદ્ભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ દ્વારા બે લાખ જેટલા વૃક્ષોનું વાવેતર થશે સદભાવના  વૃધ્ધાશ્રમનું સમગ્ર ગુજ૨ાતને ગ્રીન સ્ટેટ બનાવવાનું મહત્વકાંક્ષી  સ્વપ્ન  છે. પ્રથમ  તબકકામાં ૨ાજકોટને  ગ્રીન  સીટી બનાવવાનું…

તાલુકા વિકાસ અધિકારી સહિતના કર્મચારીઓએ શ્રમદાન દ્વારા વૃક્ષારોપણ કર્યું પ્રકૃતિ અને પૃથ્વીની તંદુરસ્તીના સંવર્ધન માટે વૃક્ષારોપણ આવશ્યક છે. આ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકા…

કોરોનાની મહામારી વચ્ચે પણ સામાજિક અંતર અને પુરી સાવધાની સાથે માત્ર થોડા વિદ્યાર્થીઓને સાથે રાખીને સામાજિક ઉતરદાયિત્વના ભાગ રુપે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, પડધરી ખાતે…

સદ્ભાવના વૃઘ્ધાશ્રમના સહયોગથી જાત-જાતના વૃક્ષો રોપાયા ભૂદેવ સેવા સમિતિ સંસ્થાના પ્રમુખ અને ઋષિ વાટિકા સોસાયટીના અગ્રણી તેજસ ત્રિવેદી જણાવે છે કે આજકાલ જયારે ચારે બાજુ તમામ…