Browsing: Trust

અબતક-નિલેશ ચંદારાણા-વાંકાનેર દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એન. આર. દોશી આંખની હોસ્પિટલ, નવા બસ સ્ટેશન પાસે, વાંકાનેર દ્વારા વર્ષ 2004 થી મોતિયા તથા ત્રાંસી આંખના વિનામૂલ્યે…

સીવીસી બેઠકમાં વડાપ્રધાન મોદીએ ભ્રષ્ટાચારીઓ નો સફાયો કરવા આદેશ કર્યો વડાપ્રધાન મોદીએ બાબુઓને ચેતવણી આપતા જણાવ્યું હતું કે ન્યૂ ઇન્ડિયા વિશ્વાસ અને પારદર્શકતા માં માને છે…

હિન્દુસ્તાનએ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. દેશમાં ધર્મ, જાતિ, પોશાક, ભાષા, ખોરાક બધામાં વિવધતા જોવા મળે છે. હાલમાં ભગવાન વિશે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે,…

ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારમાં વાવાઝોડાએ તબાહી મચાવી ભયાનક વિનાશ વહોયો હતો જેમાં સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના પછાત વિસ્તારો જેવા કે ઉના,રાજુલા,જાફરાબાદ અને મહુવા ગામમાં દરિયાના પાણી ઘુસી…

વિશ્વભરમાં ચાલી રહેલી કોરોના મહામારીના કારણે આર્થિક અને માનસિક સ્થિતિ કપરી બની ગઈ છે. આવા સંજોગોમાં RBI(રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા)એ આપેલા રિપોર્ટમાં કોરોનાનો ચેપ વધતા ગ્રાહકોનો…

એક વાર બે બહુમજલી ઇમારતોની વચ્ચે બાંધેલા દોરડા પર લાબો વાંસ પકડી એક નટ ચાલી રહ્યો હતો, તેણે પોતાના ખંભા પર પોતાના બેટાને બેસાડી રાખ્યો હતો.…

અનેરું તિથક્ષેત્ર બનશે! વચનો અને ભરોસાઓથી ખદબદતા દેશ માટે અભૂતપૂર્વ ખુશખબર: સમય મર્યાદા અને ખર્ચ અંગે તર્ક વિતર્ક: આ રામમંદીર સવા અબજ દેશવાસીઓ માટે રામરાજયનાં નિર્માણની…

અરવિંદભાઈના ૮૭માં જન્મદિવસના ઉપલક્ષ્યમાં ‘દોસ્ત હું ગુજરાત છું’ કાર્યક્રમ યોજાશે: વિવિધ મહાનુભાવો ઉપસ્તિ રહેશે રાજકોટનાં પ્રથમ ચુંટાયેલા મેયર અને શહેરના વિકાસના શિલ્પી અરવિંદભાઇ મણીઆરની સ્મૃતિમાં દર…

પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી તા ભાજપા રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી.સતીષજી, હંસરાજજી આહિર, ભીખુભાઈ દલસાણીયાની ઉપસ્થિતિમાં ‘શ્રી કમલમ્’ ખાતે સંગઠન સંરચના કાર્યશાળા યોજાઈ અમદાવાદની સોલા-ભાગવત વિદ્યાપીઠના…