Browsing: vaccination

કોરોનાને નાથવા માટે એકમાત્ર શસ્ત્ર વેક્સિનેશન છે. વેપારીઓ એ કોરોનાની વેક્સિન લીધી છે કે કેમ તે અંગે આજે મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા હોકર્સ ઝોન અને ડેરી…

કોરોના વાયરસને નાથવા સરકરે રસીકરણનો વ્યાપ વધાર્યો છે. દેશના દરેક લોકોને રસી મળી રહે તે માટે વેક્સિનેશન સેન્ટરો શરૂ કર્યા છે. રસી અંગે ઘણી બધી અફવાઓ…

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી અને ધ્રાંગધ્રામાં કોરોના વેક્સિન લીધા બાદ શરીરમાં ચુંબકીય બનાવ બન્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મૂળીના બે વ્યક્તિના અને ધ્રાંગધ્રાના બે વ્યકિતના શરીરમાં…

કોરોના મહામારીનો સામનો કરવા માટે રસીકરણનું કવચ લગાવવું આવશ્યક છે. અત્યારે ઘણા પ્લેટફોર્મ દ્વારા આપણે વેક્સિન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકીએ છીએ. ત્યારે ડિજિટલ પેમેન્ટની સુવિધા…

કોરોનાના વળતા પાણી… કોવિડ-19ને કાબુમાં લેવા માટે સઘન રસીકરણની આવશ્યકતા પર ભાર મુકીને ભારતમાં રસીકરણના અભિયાનને વધુ તેજ બનાવવા ચક્રોગતિમાન થયા છે. અમેરિકાની નોવાવેક્સ 90.4 ટકા…

ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી નરેન્દ્રભાઈ સોલંકી જણાવે છે કે કુદરતના કેર તરીકે સમગ્ર દુનિયામાં જયારે કોરોના નામના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે લોકોના આરોગ્ય માટે ઉપયોગી…

સમગ્ર દેશમાં કોરોના વાયરસનો બીજો તબબકો પૂર્ણ થઈ ગયો છે. બીજી લહેરમાં જે સમસ્યા સર્જાણી હતી, તે ખુબ દુઃખદાયી હતી. તબીબોના કહેવા મુજબ કોરોનાની ત્રીજી લહેર…

હિતેશ રાવલ – સાબરકાંઠાઃ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં કોરોના વેક્સીનેશનની કામગીરી મંદ ગતિએ ચાલતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. લોકો દ્વારા વેક્સીન લેવાને લઇને નિરસતા જોવા…

હિતેશ રાવલ – સાબરકાંઠા હાલ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાથી બચવા માટે એક જ ઉપાય છે અને એ છે વેક્સીન. જો કે ભારતમાં…

કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર વેક્સીન લેવા માટે જનતાને અવારનવાર અપીલ કરી રહી છે.વેક્સીન સંપૂર્ણ સુરક્ષિત છે. હાલ ચાલી રહેલ કોરોના મહામારીમાં વેક્સીનેશન જ એક રામબાણ…