Browsing: vaccination

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં એકપણ ગામને રસીનો પૂરતો જથ્થો ન ફાળવતા સ્થિતિ હજુ ખરાબ રાજ્યભરમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોના વેક્સિન આપવાની કામગીરી બંધ રહ્યાં બાદ આજથી ફરી…

શહેરો તો ઠીક ગ્રામ્ય અને પછાત વિસ્તારની પ્રજાનું વેકસીનેશન પુરપાટ ઝડપે કરવાનો લક્ષ્યાંક મનસુખ માંડવિયાએ ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનો ચાર્જ સાંભળ્યાની સાથે જ કોરોનાની ત્રીજી લહેર…

બુધવારે મમતા દિવસ અંતર્ગત કોરોનાની વેકિસન આપવાનું બંધ રખાયા બાદ આજે અને આવતીકાલે રસિકરણ બંધ રાખવાની જાહેરાતથી વેપારીઓ મુંઝવણમાં: ત્રીજી લહેર પૂર્વે 100 ટકા વેકિસનેશનનો લક્ષ્યાંક…

શહેરને ઝડપી કોરોના મુક્ત કરી શકાય અને રાજકોટમાં 100 ટકા વેક્સીનેશન ઝડપી બનાવી શકાય તેવા માટે મહાપાલિકા દ્વારા પુરજોશમાં વેક્સીન આપવાની કામગીરી ચાલી રહી છે. મનપાના…

યુનિ. ના ઈતિહાસમાં પ્રથમવખત કુલપતિ તથા ઉપકુલપતિ એક જ કાર્યક્રમમાં હાજર હોય તેવી અમરેલીમાં પ્રથમ ઘટના બની હતી. સૌ.યુનિ.નો  દરેક વિદ્યાર્થી વેકિસનેશન અભિયાનનો બ્રાન્ડ્ એમ્બેરસેડર બનશે…

હિતેશ રાવલ -સાબરકાંઠા: હાલ સમગ્ર ભારતમાં વેક્સિનેશનની પ્રક્રિયા ચાલી રહી છે. સરકાર દ્વારા વધુમાં વધુ લોકો રસી લે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એક…

કોરોના સંક્રમણ સામે રક્ષણ મેળવવા માટે રસીકરણ જ એકમાત્ર અમોઘ અસ્ત્ર સમાન મનાઈ રહ્યું છે. કાચિંડાની જેમ કલર બદલતા કરોનાને હરાવવા રસીકરણ અભિયાનને વેગ આપવામાં આવ્યો…

રાજકોટ સહિત રાજયની આઠ મહાનગરપાલિકાઓ તથા અન્ય 10 શહેરોમાં વેપારીઓએ ફરજિયાત કોરોનાની વેકિસન લઈ લેવા રાજય સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. જેની મૂદત આજે પૂર્ણ…

કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા વેક્સિનેશન એકમાત્ર હથિયાર છે ત્યારે રસિકરણની કામગીરીમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર રહ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની દિર્ધદ્રષ્ટિના કારણે ગુજરાતમાં અઢી કરોડ લોકોને…

સંસદમાં પ્રવેશ કરનારા તમામ માટે વેક્સિનનો કમ સે કમ એક ડોઝ ફરજીયાત આગામી તા.19મી જુલાઈથી સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે રાજકીય નિરીક્ષકોના મતે…