Browsing: VIJAY RUPANI

બન્ને પરિવારો તરફથી ૨૬ લાખનો ચેક તથા ભાનુશાળી ટ્રસ્ટની મેડિકલ ટીમ દવાઓ સાથે દોડાવાઈ ગુજરાતના બનાસકાંઠાના પુરગ્રસ્ત વિસ્તારમાં ગુજરાતના મુખ્યમંત્રી રાજકોટના લાડીલા પનોતાપુત્ર વિજયભાઈ ‚પાણીએ પોતાનો…

ગુજરાતના મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીના જન્મદિન નીમીતે તેઓએ બનાસકાંઠા પિડીતો સાથે પોતાનો જન્મદિવસ ગાળ્યો હતો. જેનાં ભાગરુપે મહીલા મોરચા દ્વારા રાજકોટના કાલાવડ રોડ સ્થિત સ્વામીનારાયણ મંદીર ખાતે…

અબતક’ પણ પહોંચ્યુ ઉત્તર ગુજરાત:પુરગ્રસ્ત વિસ્તારોમાં આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો પાંચમો અને અંતિમ દિવસ મુખ્યમંત્રી વિજય રૂપાણી છેલ્લા પાંચ દિવસથી બનાસકાંઠા ગામની મુલાકાત પર છે. જેને…

મુખ્યમંત્રી રીલીફ ફંડમાં રૂ.૭.૫૪ કરોડ એક જ દિવસમાં એકઠા થયા: સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાંથી સેવાની સરવાણી વહી બનાસકાંઠાના પુર પીડિતો માટે રાહતના ઘોડાપુર ઉમટયા છે. મુખ્યમંત્રી…

ગુજરાત સરકારનો ‘સંવેદનશીલ’ નિર્ણય ભુતકાળમાંથી બોધ લઈને સરકાર ટૂંક સમયમાં દુરંદેશીભર્યો નિર્ણય જાહેર કરે તેવી સંભાવના ગુજરાતમાં ભારે પુરના કારણે દર વર્ષે મોટાપાયે લોકોને નુકશાની વેઠવી…

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પોતાના જન્મદિવસ પ્રસંગે પાલનપુર મુકામે શ્રી પલ્લવીયા પાર્શ્વનાથજી ભગવાનના દેરાસરમાં  જઇને ભકિતભાવપૂર્વક દર્શન, આરતી તથા પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે જૈન…

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ ભારે વરસાદી અસરગ્રસ્ત બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં તેમના રોકાણના બીજા દિવસે આજે રાધનુપર તાલુકાના અસરગ્રસત ગામોની જાત મુલાકાત લઇ પરિસ્થિતીનો જાયજો મેળવ્યો હતો.…

બક્ષીપંચ મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, લઘુમતિ મોરચા દ્વારા સિવિલ અને જનાના હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ અને યુવા ભાજપ દ્વારા વૃઘ્ધાશ્રમમાં ભોજન સહિતના કાર્યક્રમો યોજાશે આવતીકાલે રાજયના…

મુખ્યમંત્રી રૂપાણીએ લાખણી તાલુકાના કુડાના ગ્રામજનોની પરિસ્થિતિનો અંદાજ મેળવ્યો મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ અતિવૃષ્ટિ પ્રભાવિત બનાસકાંઠા જિલ્લામાં રાહત કાર્યો અંગેના માર્ગદર્શન માટેના તેમના પાંચ દિવસીય રોકાણના ત્રીજા…