Browsing: VIJAY RUPANI

મુખ્યમંત્રી વિજયભાઈ  અને નેધરલેન્ડના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત આલ્ફનસસ સ્ટોઈલીંગા વચ્ચે વાયબ્રન્ટ સમીટ દરમિયાન થયેલા વિવિધ એમઓયુ સંદર્ભે આજે પરામર્શ થયો હતો. નેધરલેન્ડના રોટર ડેમ પોર્ટ…

૧૦ દિવસનો માઁ નર્મદા મહોત્સવ ૨૪ જિલ્લા, ૭ મહાનગરોમાં ઉજવાશે: સરકારના મંત્રીઓ-ભાજપના પદાધિકારીઓની હાજરીમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રાજયમાં હાલ ઉજવાઈ રહેલા ર્માં નર્મદા મહોત્સવ અંતર્ગત મુખ્યમંત્રી…

આવનારા દિવસોમાં ૧૦૦૦ જેનેરિક દવાના સ્ટોર ખોલવાની મુખ્યમંત્રીએ ઉચ્ચારેલી ખાતરી રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ છોટુનગરના તમામ રહેવાસીઓને તેમના ઘરમાં નવા નળ તથા વીજળીના કનેક્શન્સ,  સરકારી દવાખાનું,…

GST સેમિનારમાં સૌરાષ્ટ્રના ૩૧ એક્સપોર્ટનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટના પ્રમુખસ્વામી ઓડીટોરિયમમાં સૌરાષ્ટ્રના નિકાસકારો અને ઉદ્યોગપતિઓ માટેના જીએસટી અને એફટીએ સેમિનારમાં કહ્યું હતુંકે રાજકોટના…

રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ તેમના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢી તેમના બાળપણના મિત્ર અઠ્ઠાઈ તપસ્વી મુકેશભાઈ મહેતાનાં નિવાસ સ્થાનેક પહોચ્યા હતા અને તેમના પારણા કરાવ્યા હતા.આ પ્રસંગે મુકેશભાઈ…

રાજકોટના વિવિધ ૧૨ પંડાલોમા ગણપતિ બાપાની પૂજા-અર્ચના કરતાં મુખ્યમંત્રી વિજયભાઇ  ગણેશ પર્વ નિમિતે મુખ્યમંત્રી વિજયભાઇ એ રાજકોટના વિવિધ પંડાલની મુલાકાત લઇ પૂજન અર્ચન કરી આરતીનો લાભ…

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ સ્થિત જાગનાથ જૈન દેરાસર ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વિવિધ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ પધારેલા સંવેદનશીલ સરકારના પ્રણેતા મુખ્યમંત્રી શ્રી રૂપાણી…

છોટુનગર વિસ્તાર ના ઝુંપડા મા રહેતા લોકો ને ઘેર ઘેર પાણી કનેક્શન લાઈટ ની વ્યવસ્થા અને એક સરકારી દવાખાનું બનાવવા ની અનેગરીબ વર્ગ ના લોકો ને…

મુખ્યમંત્રી થતા ની સાથે રાજકોટ ના વિકાસ માટે નિર્ણય લીધેલો છે.નાનપણ થી મોટા રાજકોટ ની શેરીઓ માં થાયા છે..જેના માટે 200 crore ના ખર્ચે  એરપોર્ટ  જેવુ…

રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ૨૮ના રોજ રાજકોટ શહેરના પ્રવાસે આવી રહયા છે.મુખ્યમંત્રી રૂપાણી ૨૮ ઓગષ્ટે સવારે ૧૦.૩૦ વાગ્યે  સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રાજકોટ ખાતે ટેબ્લેટ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત…