Browsing: VIJAY RUPANI

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અભિનંદન પાઠવ્યા: મહિલા મોરચા દ્વારા ગૌમાતાનું પૂજન ગુજરાત સરકારે ગૌહત્યા પ્રતિબંધનો વિધાયક પસાર તા રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજકોટ જીલ્લા ભાજપના અધ્યક્ષ…

માં વાત્સવલ્ય યોજનામાં આવક મર્યાદા વધારાઈ: સરકારે ૧૦ હજાર કરોડી વધુના પ્રોજેકટ ફાસ્ટ ટ્રેક પર મુકયા બજેટમાં લોકોના લાર્ભો અનેક મહત્વની યોજનાઓની દરખાસ્ત મુકવામાં આવી હતી.…

ગૌવંશ સંરક્ષણ ખરડો વિધાનસભામાં પસાર થતા માત્ર જૈન સમાજ જ નહી પણ સમસ્ત જીવદયા પ્રેમીઓના હૈયામાં અનેરો ઉત્સાહ છવાયો છે. મહાવીર જન્મ કલ્યાણક પરમોત્સવે તા.૮/૪/૨૦૧૭ શનિવારના…

બાપુની ઘરવાપસીથી રૂપાણીની ચિંતામાં વધારો: તમામને વિશ્ર્વાસમાં લઈ શંકરસિંહ વાઘેલાને તત્કાલ મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આદેશ અઢી…

મહાત્મા ગાંધી વિદેશ દક્ષિણ આફ્રિકા ગયા હશે ત્યારે પાસપોર્ટમાં કેવી તકલીફ પડી હશે: આજની આ સેવા શુભારંભ વચ્ચે કેટલો તફાવત છે: વિજયભાઇ રૂપાણી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર…

ઉધનામાં જાહેરસભામાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આપ્યા સંકેતો: ૨૦-૨૫ વર્ષ જૂના સૂચિતના મકાનો નહીં તોડાય અમારી સરકાર ગામડાઓની સરકાર છે, રાજ્યમાં કુપોષણ નાબુદી અને સ્વચ્છતા અભિયાનમાં સહકારીક્ષેત્રને…

બાવળા ખાતે વેસ્ટાસ કંપનીના બ્લેડ મેન્યુફેક્ચરિંગ યુનિટનું ઉદ્ઘાટન વિજયભાઈ રૂપાણી અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ કર્યું હતું. પુનઃપ્રાપ્‍ય ઊર્જાની માંગ અને તેની ઉત્પતિ એ નવાયુગની આવશ્યકતા છે.…

ગુજરાતમાં જીવદયાપ્રેમીઓનું ઐતિહાસિક સંમેલન યોજાયું: ૧૨૦૦ જેટલા જીવદયા પ્રેમિઓ ઉપસ્થિત રહ્યા ગુજરાતમાં જીવદયાની પ્રવૃતિ કરતી આશરે ૬૦૦ જેટલી ગૌશાળા-પાંજરાપોળોના ટ્રસ્ટીઓ, શ્રેષ્ઠિઓ, કાર્યકરો અને વિશેષજ્ઞોનું ઐતિહાસિક સંમેલન…

સ્વચ્છાગ્રહ અભિયાનમાં જોડાયેલી શાળાઓને પુરસ્કાર આપશે સ્વચ્છ ભારત મિશન અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, જસદણ, અદાણી ફાઉન્ડેશન દ્વારા હા ધરવામાં આવેલ “સ્વચ્છાગ્રહ અભિયાન”માં જોડાયેલ…

સીએમએ પૂર્ણ સહકાર આપવાની ખાત્રી આપી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી સાથે મુલાકાત કરી વેપાર ઉદ્યોગને લગતા પ્રશ્ર્નો વિષે રજુઆત કરી…