Browsing: VIJAY RUPANI

રૂપાણી સરકારના સુશાસનના પાંચ વર્ષની ન ભૂતો ન ભવિષ્ય જેવી ઉજવણી અબતક, રાજકોટ :મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી  નિતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ…

500થી વધુ લાભાર્થીઓને સુચિતની સનદ અપાશે જિલ્લામાં તાલુકા કક્ષાએ અને નગરપાલિકા વિસ્તારમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાશે : જિલ્લા કલેકટર અરૂણ મહેશબાબુના માર્ગદર્શન હેઠળ ચાલતી તડામાર તૈયારીઓ અબતક,…

અતિથીપદે મોટીવેશ્નલ સ્પીકર સંજય રાવલ, કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ ઉપસ્થિત રહેશે પ્રદેશ યુવા ભાજપ મંત્રી જય શાહ ‘અબતક’ની મુલાકાતે મુખ્યમંત્રી…

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી  નિતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે “પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથ સૌના વિકાસના” હેઠળ જનકલ્યાણ…

ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું… પાળીયા થઈને પુજાવું… ખેડૂતોના હામી એવા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાને બીજી પૂણ્યતિથિએ સૌરાષ્ટ્રવાસીઓએ આપી સેવાકાર્યો થકી શ્રધ્ધાંજલી ખેડૂતોના હામી એવા વિઠ્ઠલભાઈ રાદડીયાએ જીવનમાં…

રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતાં સુશાસન સપ્તાહની ઉજવણીમાં વડાપ્રધાન પણ સામેલ થાય તેવી સરકારની ઇચ્છા પરિપૂર્ણ: 3 ઓગસ્ટે અન્ન ઉત્સવમાં જોડાશે આગામી સાતમી ઓગસ્ટની રોજ…

યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા અને પરમાધ્યક્ષ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે સોમવારે રાત્રે 11 વાગે અક્ષરધામગમન કરતા સમગ્ર સત્સંગ સમાજમાં ભારે શોકની લાગણી પ્રસરી છે. સ્વામીજીના નશ્વર દેહને…

સૌરાષ્ટ્રના જુજારૂ ખેડૂત નેતા અને પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાના જાજરમાન વ્યક્તિત્વની આત્માને ઉજાગર કરતા પુસ્તક ‘સાવજનું કાળજું’નું તેમની દ્વિતીય પુણ્યતિથિ નિમિતે આવતીકાલ તા.29મીને ગુરૂવારે બપોરે…

આગામી 7 ઓગષ્ટના રોજ રૂપાણી સરકાર સુશાનના 5 વર્ષ પૂર્ણ કરી રહી છે. જેની સેવાકીય કાર્યો સાથે ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી…

ગ્રીસમાં વિશ્વના પ્રથમ પાણીની અંદર ધરબાયેલા મ્યુઝિયમને પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું!!! ગ્રીસમાં 2500 વર્ષ જુના ઇતિહાસને ઉજાગર કરવા માટે પાણીમાં ધરબાયેલ મ્યુઝિયમને વૈશ્વિક પ્રવાસીઓ માટે ખુલ્લું…