Browsing: Vishwa Umiya Foundation

જરૂરીયાતમંદ દર્દીઓની સંપૂર્ણ સારવાર નિ:શુલ્ક કરાશે  કોરોનાની વૈશ્વિક મહામારીમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થાએ કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં સહયોગ આપી લોકોના જીવ બચાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે.…

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના નવનિર્મિત અમદાવાદના મધ્યસ્થ કાર્યાલયનો નાયબ મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના નવનિર્મિત મધ્યસ્થ કાર્યાલયનો તાજેતરમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો…

જાસપુર મંદિર ખાતે સાંજે મહાઆરતી ભારતના ભવ્ય ઇતિહાસને ઉજાગર કરનાર અને કરોડો હિંદુઓની આસ્થાના પ્રતિકસમા અયોઘ્યામાં બનનાર રામજન્મભૂમિ મંદિરના ભૂમિપુજન પ્રસંગની ઐતિહાસિક ક્ષણે જગત જનની મા…