Browsing: water

તંત્ર દ્વારા તવાઈ બોલાવાતા ૯૫૪૪ આસામીઓએ રૂપિયા જમા કરાવ્યા: તંત્રને રૂ.૧.૪૬ કરોડની આવક: ૭૩૮૫ આસામીઓને આખરી નોટિસ જામનગર મહાનગરપાલિકા દ્વારા ઓક્ટોબર માસથી નગરના વિસ્તારોમાં નલ સે…

અશુધ્ધ પાણી મુખ્ય પાઈપલાઈનમાં ભળી જતા બે-અઢી હજાર ઘરોમાં કેમીકલયુકત પાણી નળ વાટે આવવાની દહેશત જેતપુરના અમરનગર રોડ પર આવેલ નગરપાલિકાના લીક વાલ્વની કુંડીમાં કોઈ કારખાનેદારે…

કેમીકલયુકત પાણી બંધ કરાવવા શહેરીજનોની માંગ વઢવાણ શહેરની અંદર ઘરે-ઘરે અને ઠેર-ઠેર બાંધણીના ઉદ્યોગે ગેરકાયદેસર રીતે માઝા મૂકી છે ત્યારે શેરી ગલીઓમાં પણ બાંધણીઓ ના રંગાટ…

પીવાના પાણીમાં ખદબદતા સપોલીયા પાલિકાની આબરૂનાં ઉડાવે છે ધજાગરા રાજકોટ જીલ્લાના ધોરાજી નાં વોર્ડ નં આઠ અને પીપરવાડી વિસ્તારમાં ઘણા લોકો ને પીવા નું પાણી મળતી…

‘ચોર’ને ‘શાહુકાર’ બનવાની છેલ્લી તક જાન્યુઆરીથી ખાસ ઝૂંબેશ હાથ ધરવાનો મહાપાલિકાનો નિર્ણય શહેરમાં ભૂતિયા નળ જોડાણ રૂ.૫૦૦ ભરી કાયદેસર નહીં કરાવાય તો જાન્યુઆરી માસથી આવા જોડાણ…

ભુજ શહેર ખાતે આવેલ શહેરવાસીઓ ના હૃદય સમાન હમીસર તળાવ માં આવેલા વરસાદી પાણીના સાથે સાથે ગટરના પાણી ભળી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે કેમ…

જળાશયોના ઉપયોગનો વ્યાપ વધારવાની દિશામાં દેશમાં અખુટ ઉપલબ્ધીઓ હોવા છતાં આપણે હજુ ઘણુ જ કરવાનું બાકી છે. સામાન્ય રીતે સિંચાઈ યોજના અને ડેમનો ઉપયોગ માત્રને માત્ર…

ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આણંદ શહેરમાં અટલજીની કાંસ્ય પ્રતિમાના અનાવરણ સહિત રૂ.૪૨ કરોડથી વધુના વિવિધ વિકાસ કામો ઈ-લોકાર્પણ કરાયું ઇઝ ઓફ ડુઇંગ…

કલેકટર અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની યોજાઈ બેઠક ગીર-સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન, ઈણાજ ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજઈ…

ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણી માટે કુલ રૂ. ૯૭ કરોડના વિકાસ કામોનું ઇ-લોકાર્પણ તેમજ ઇ-ખાતમુહૂર્ત કરાયું સૌરાષ્ટ્ર સહિત સમગ્ર…