ખંભાળીયા તાલુકાના ૫૭ જેટલા અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના ૧૬૭ જેટલા તલાટી કમ મંત્રીઓ દ્વારા સોમવારથી કામનો બહિષ્કાર કરી અચોકકસ મુદત માટે હડતાલ ઉપર ઉતર્યા છે. તેઓના યુનિયન દ્વારા તેઓના પડતર પ્રશ્ર્ન અંગે બે વખત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેથી ગુજરાત સરકાર તેમના પ્રશ્ર્નોથી વાકેફ હોવા છતાં એ પ્રશ્ર્નોને હાથમાં લેવામાં આવતા નથી. આંદોલનકારીઓ દ્વારા આ સાથે જુદા જુદા આંદોલાત્મક કાર્યક્રમ આપવામાં આવનાર છે. એક દિવસ બાદ સરકારને સતબુઘ્ધિ પ્રાપ્ત એ માટે સત્યનારાયણ ભગવાનની કથા પણ કરવામાં આવનાર છે.
Trending
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ
- ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાતા ખળભળાટ : 25 કિલોથી વધુ એમડી ડ્રગ્સ જપ્ત