સબ ટીવી પ્રખ્યાત થઇ હોય તો તેનો ક્ષેય તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સિરિયલને આપી શકાય તો આ શોમાંથી એક ખૂબજ લોકપ્રિય પાત્ર પોપટલાલની સિરિયલમાંથી બાદબાકી થાય તેવા અહેવાલો મળી રહ્યા છે. પારિવારિક ઘણાં વર્ષોથી આ સિરિયલમાં કામ કરે છે તેમને શોના નિર્માતા અસીત મોદી વચ્ચે કોઇ બાબતે થયો હતો આ વિવાદ એટલો વકર્યો કે તેને શો છોડી જવાનું કહી દેવામાં આવ્યું છે. જેઠાલાલ દિલીપ જોષી અને શ્યામ પાઠકનું એક કોમિક પર્ફોમન્સ લંડનના ભારતીય દર્શકો માટે યોજાયું હતું જો કે પર્ફોમન્સ માટે શ્યામ પણ લંડન જવાનો છે તે વાતથી શો મેકરો અજાણ હતા અન આ મુદ્ે વિવાદ થતા હવે પોપટલાલને શો છોડવાનું અલ્ટિમેટમ અપાયુ છે. જો કે ત્યાર બાદ શ્યામે નિર્માતા પાસેથી માફી માંગી હોવાનું પણ સામે આવ્યું હતું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ