Abtak Media Google News

સાઉથ આફ્રિકાના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયા ત્રણ T-20 મેચ પણ રમશે. ત્યારે T-20 શ્રેણી માટે 16 સભ્યોવાળી ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. વિરાટ કોહલી કેપ્ટન રહેશે. આ ઉપરાંત સુરેશ રૈનાની વાપસી થઈ છે. અક્ષર પટેલ, જયદેવ ઉનડકટ અને શાર્દુલ ઠાકુરને પણ ટીમમાં જગ્યા મળી છે.

Advertisement

આ છે ટીમ

– વિરાટ કોહીલ (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, કે.એલ.રાહુલ, સુરેશ રૈના, મહેન્દ્રસિંહ ધોની(વિકેટકીપર), દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, મનીષ પાંડે, અક્ષર પટેલ, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, જયદેવ ઉનડકટ અને શાર્દુલ ઠાકુ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.