આજે ખગ્રાસ ચંદ્રગ્રહણ હોવાથી મંદિરોમાં ભગવાનની પૂજા આરતીનાં સમયમાં ફેરફાર કરવામા આવ્યો છે. ઉપરાંત ચંદ્રગ્રહણને કારણે મંદિરો બંધ રાખવામાં આવ્યા છે. ગ્રહણવેધનો સવારે ૮.૧૮ થી પ્રારંભ થશે.ગ્રહણની શ‚આત સાંજે ૫.૧૮ કલાકે થવાની છે. મધ્ય સાંજે ૭ કલાકે તેમજ મોક્ષ રાત્રે ૮.૪૨ કલાકે થશે ગ્રહણ ૩ કલાક અને ૨૪ મીનીટ સુધી ચાલશે. ગ્રહણનાં કારણે મંદિરો બંધ રખાયા છે ત્યારે ધણા ભાવિકો એ મંદિરની બહારથી દર્શન કરી પોતાનો નિત્યક્રમ જાળવી રાખ્યો હતો.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનું નસીબ સાથ આપતું જણાય અને આકસ્મિત લાભ થાય
- બ્લુ અનારકલીમાં હીરામંડીની અદિતિ રાવ હૈદરી કઈક આ રીતે નઝર આવી
- લાલ સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં રવીના ટંડન સુપર હોટ લાગી
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી