Abtak Media Google News

મોટી કુંકાવાવના સેવાસદન ગ્રુપ અમદાવાદ દ્વારા અમદાવાદ સ્નેહ મિલન યોજાયું હતુ જેમાં તેજસ્વી તારલા વિદ્યાર્થીઓના સન્માન કરવામાં આવેલ આ વિશેષ સમારોહમાં રાજય ભાજપ પ્રદેશના ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયા, વિપક્ષ વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી તેમજ કુંકાવાવના દવે પરિવારના પી.આઈ. દર્શનભાઈ દવે કુંકાવાવના સરપંચ સુભાષભાઈ સુખડીયા સહિતના મોટી કુંકાવાવના ગ્રામજનો પણ ઉપસ્થિત રહેલ હતા.

Advertisement

Img 20180703 Wa0012 2

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.