મોટી કુંકાવાવના સેવાસદન ગ્રુપ અમદાવાદ દ્વારા અમદાવાદ સ્નેહ મિલન યોજાયું હતુ જેમાં તેજસ્વી તારલા વિદ્યાર્થીઓના સન્માન કરવામાં આવેલ આ વિશેષ સમારોહમાં રાજય ભાજપ પ્રદેશના ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયા, વિપક્ષ વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી તેમજ કુંકાવાવના દવે પરિવારના પી.આઈ. દર્શનભાઈ દવે કુંકાવાવના સરપંચ સુભાષભાઈ સુખડીયા સહિતના મોટી કુંકાવાવના ગ્રામજનો પણ ઉપસ્થિત રહેલ હતા.
Trending
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ
- T20 World Cup : શાનદાર સ્ટાઈલમાં લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, જુઓ વિડીયો
- ગોલ્ડન આઉટફિટમાં રાજકુમારી જેવી લાગી જાહ્નવી કપૂર
- લાલ બત્તી સમાન કિસ્સો, ક્રિકેટ રમતા બાળક સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો
- રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી
- રાજકોટ : પોલીસમેનના માતા-પિતાને વખ ઘોળવા મજબુર કરનાર વ્યાજંકવાદીની ધરપકડ
- રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાડે મુકાવી દેવાની લાલચ આપી રેલનગરના પ્રૌઢ સાથે કારની છેતરપિંડી
- ધ્રોલ : જુની કુમાર છાત્રાલયની જર્જરીત દિવાલ પડતા 2 બાળકો દટાયા