Abtak Media Google News

મોરબી જીલ્લા ના આમરણ મુકામે દાવલશા તળાવ સરકાર શ્રી ની સુજલામ સુફલામ જળ અભિયાન  ૨૦૧૯ મા ઉડુ ઉતારવા નો કામ સાંસદ મોહનભાઈ કુડારીયા રાજ્ય મંત્રી ઇશ્વરસિહ પટેલ ની હાજરી મા પ્રારંભ કરાયો હતો યોજાયેલ કાર્યક્રમ મા મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાધવજીભાઇ ગડારા જીલ્લા કલેકટર શ્રી માંકડીયા ડિડિયો શ્રી સહિત ગ્રામજનોએ હાજરી આપી હતી છેલ્લા ચાલીસ વર્ષ ના સમય ઉપરાંત થી આ પાંચો વર્ષ પુર્ણા દાવલશા તળાવ માથી કાપ કાઢવા ની તસદિ લેવાય નથી તળાવ મા આવેલી પુરાની કલાત્મક વાવ છે હાલ માં કાપ મા ગારદ  (દતાય) ગયેલ છે જે કાપ ના થર દુર થશે ત્યારે બાહાર  આવશે તળાવ ખોદાળ મા વિવસથિત અને ભષટાચાર મુકત થાય તેવુ ગામજનો ઇચ્છી રહયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.