મોરબી જીલ્લા ના આમરણ મુકામે દાવલશા તળાવ સરકાર શ્રી ની સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૧૯ મા ઉડુ ઉતારવા નો કામ સાંસદ મોહનભાઈ કુડારીયા રાજ્ય મંત્રી ઇશ્વરસિહ પટેલ ની હાજરી મા પ્રારંભ કરાયો હતો યોજાયેલ કાર્યક્રમ મા મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાધવજીભાઇ ગડારા જીલ્લા કલેકટર શ્રી માંકડીયા ડિડિયો શ્રી સહિત ગ્રામજનોએ હાજરી આપી હતી છેલ્લા ચાલીસ વર્ષ ના સમય ઉપરાંત થી આ પાંચો વર્ષ પુર્ણા દાવલશા તળાવ માથી કાપ કાઢવા ની તસદિ લેવાય નથી તળાવ મા આવેલી પુરાની કલાત્મક વાવ છે હાલ માં કાપ મા ગારદ (દતાય) ગયેલ છે જે કાપ ના થર દુર થશે ત્યારે બાહાર આવશે તળાવ ખોદાળ મા વિવસથિત અને ભષટાચાર મુકત થાય તેવુ ગામજનો ઇચ્છી રહયા છે.
Trending
- પોસ્ટલ બેલેટ વડે હોંશભેર મતદાન કરતા સરકારી કર્મચારીઓ
- દેશના 5 સૌથી જૂના અને આલીશાન રેલ્વે સ્ટેશન
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વીડિયોને લઈને દિલ્હી પોલીસની કાર્યવાહી
- સૌથી ઊંચા મંદિર વિશે જાણી અચંબિત થઈ જશો….
- AI એક્સપ્લોરરનું અપડેટ લોન્ચ Microsoft માટે લાભદાયક…
- સિંધુ, લક્ષ્ય અને પ્રણોય સહિત સાત ભારતીય ખેલાડીઓ ચમક્યા
- રક્ષામંત્રી રાજનાથ સિંહે આ બેઠક પરથી ભર્યું ઉમેદવારી પત્ર
- સુરત: PCB અને SOG ને મળી મોટી સફળતા