Abtak Media Google News

વિશ્વભરના દાઉદી વ્હોરા સમુદાયના વસવાટ વાળા ગામેગામ હાલ દરરોજ સાંજે રોઝા ખોલ્યા બાદ જમણવારો યોજાય રહ્યા છે.જેમાં સમાજનાં ભાઈ બહેનો અબાલ વૃધ્ધા પણ જમણવારોમાં શામેલ થઈ રહ્યા છે. ત્યારે જમણવારમાં થાળમાં તો ઠીક પણ જમીન પર એકપણ અન્નનો દાણો કે કણ કોઈનાથી ઢોળાયો હોયતે ખાઈજઈ નીચે પણ સહેજ ઢોળાવું ન જોઈએ તેવી સેવા મદ્રેસામાં અભ્યાસ કરતા બાળકો પોત પોતાના ગામોમાં કરીરહ્યા છે.

બીજી બાજુ સમાજના યુવા વર્ગમાં એવો પણ ગણગણાટ સંભળાય છે કે સમાજમાં અન્નનો બગાડ છષ જ નહી વળી બાળકો ભવિષ્યના સારા નાગરીક બને તે માટે આવી ક્ષુલ્લક બાબતોમાં પોતાનો સમય વેડફાય છે. બીજી બાજુ ભવિષ્યમાં વિશ્વ સાથે તાલમેલ અને વિકાસ માટે આવા કુંડાળામાંથી બહાર નીકળવું જોઈએ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.