જયુબેલી ખાતે શનીદેવનું નવગ્રહનું મંદિર આવેલું છે. શની અમાસના દિવસે શતીમહારાજનું મહત્વ હોય છે. જેને ની નડતો હોય કે પનોતી નડતી હોય તેના માટેનો આ શની અમાસ શુભ દિવસ છે. આ દિવસે શનીદેવને કાળાતલ, તેલ ચડાવવાનું મહત્વ હોય છે.અહી મંદિરે સવારે છ વાગ્યાથી રાત્રે ૨ વાગ્યા સુધી માણસોની ભીડ જોવા મળે છે. અને ઘણી બધી રાહ જોવા બાદ લોકોનો વારો આવે છે. રાજકોટમાં આ નવગ્રહના શનીદેવના મંદિરનું ખૂબજ મહત્વ છે. આ મંદિરે બપોર સુધી ૭ થી ૮ હજાર ભકતો આવે છે અને શનિઅમાસના સવારથી રાત સુધી ૨૫ હજાર દર્શનાર્થીઓ આવે છે
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો