Abtak Media Google News

જયુબેલી ખાતે શનીદેવનું નવગ્રહનું મંદિર આવેલું છે. શની અમાસના દિવસે શતીમહારાજનું મહત્વ હોય છે. જેને ની નડતો હોય કે પનોતી નડતી હોય તેના માટેનો આ શની અમાસ શુભ દિવસ છે. આ દિવસે શનીદેવને કાળાતલ, તેલ ચડાવવાનું મહત્વ હોય છે.Dsc 0467અહી મંદિરે સવારે છ વાગ્યાથી રાત્રે ૨ વાગ્યા સુધી માણસોની ભીડ જોવા મળે છે. અને ઘણી બધી રાહ જોવા બાદ લોકોનો વારો આવે છે. રાજકોટમાં આ નવગ્રહના શનીદેવના મંદિરનું ખૂબજ મહત્વ છે. આ મંદિરે બપોર સુધી ૭ થી ૮ હજાર ભકતો આવે છે અને શનિઅમાસના સવારથી રાત સુધી ૨૫ હજાર દર્શનાર્થીઓ આવે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.