Abtak Media Google News

કોરોનાકાળમાં કેન્દ્ર સરકારે કરદાતાઓને રાહત આપતા નાણાકીય વર્ષ 2018-19 માટે ઈન્કમટેક્સ રીટર્ન ફાઇલ કરવાની મુદત 30 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે.

અગાઉ તેની છેલ્લી તારીખ 31 જુલાઈ રાખવામાં આવી હતી. આવકવેરા વિભાગ (ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ)એ તેની જાણકારી ટ્વીટ દ્વારા આપી હતી.

Whatsapp Image 2020 07 30 At 10.57.04 Am

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.